SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५०२ अनुयोगद्वारसूत्र पुत्रा, अनन्यसाधारणक्षतादिलक्षणविशिष्टलिङ्गवत्वादिति । नन्वत्र साधयंवैधर्म्यदृष्टान्तयोः सद्भावासद्भावाभावो वर्तते, अतोऽयमहेतुरिति चेदाह- हेतुहि वस्तुतया एकलक्षणत्वविशिष्टः ! तबलेनैव गमकत्वमुपलभ्यते, अतो नास्त्यस्या हेतुत्वमिति । उक्तं चअपने परदेश से आये हुए युवा पुत्र को पूर्वदृष्ट चिह्न से पहिचान लिया। यहां अनुमान प्रयोग इस प्रकार से करना चाहिये । 'अयं मम पुत्रः अनन्यसाधारणक्षतादिलक्षणविशिष्टलिङ्गवत्वात् ' शंका-इस अनुमान प्रयोग में न तो साधर्म्यदृष्टान्त है और न वैधHदृष्टान्त है। इन दोनों का अभाव है। इसलिये यह हेतु गमक नहीं हो सकता है। तात्पर्य यह है कि-'हेतु अपने साध्य का गमक तभी होता है कि-'जय उसमें अन्वय प्रदर्शक अन्वय दृष्टान्त और ध्यतिरेक प्रदर्शक व्यतिरेक दृष्टोन्त होते हैं । 'दूसरों में नहीं पाये जाने वाले क्षतादिलक्षगरूप विशिष्ट चिह्नोंवाला होने से यह मेरा पुत्र है' इतने कहने मात्र से तो काम चल नहीं सकता। व्यक्ति प्रदर्शन पूर्वक हेतु अपने साध्य के साथ अव्यभिचरितरूप से पहिले किसी स्थान विशेष में निश्चित कर लिया होता है, तो वह अपने साध्य का गमक होता है। इसीलिये उसमें साधम्य आदि दृष्टान्त दिये जाते हैं ।' ऐसी शंकाकार की यह आशंका है-तष इसका उत्तर बीपी. महीअनुमान-प्रयोग AL प्रमाणे सभा मेय. "अय मम पुत्रः अनन्यसाधारणक्षतादिलक्षणविशिष्टलिङ्गवत्वात्" શકા–આ અનુમાન પ્રયોગમાં ન સાધમ્ય દષ્ટાત છે અને ન ધર્યું છત છે. આ બન્નેને તેમાં અભાવ છે. એટલા માટે આ હેતુ ગમક થઈ શકે નહિ તત્પર આ પ્રમાણે છે કે “હેતુ પોતાના સાધ્યને ગમક ત્યારે જ થઈ શકે છે, કે જ્યારે તેમાં અન્વય પ્રદશક, અન્વય દષ્ટાન્ત અને વ્યતિરેક પ્રદર્શક, વ્યતિરેક દષ્ટાન્ત હોય છે. “બીજાઓમાં ન હોય તેવા ક્ષતાદિલક્ષણ ૩૫ વિશિષ્ટ વિયુક્ત હોવાથી આ મારો પુત્ર છે, ફકત આટલું કહેવાથી જ કામ ચાલે એમ નથી. વ્યાપ્તિ પ્રદર્શન પૂર્વક હેતુ પિતાના સાધ્યની સાથે અવ્યભિચરિત રૂપથી પહેલાં કેઈ સ્થાન વિશેષમાં નિશ્ચિત કરી લીધેલ હોય છે. તે જ તે પિતાના સાધ્યને ગમક થાય છે. એટલા માટે તેમાં સાધમ્ય વગેરે દષ્ટાન્ત આપવામાં આવે છે.” આ જાતની શંકાકારની આ આશંકા છે. આ શંકાને ઉત્તર આ પ્રમાણે છે કે “હેતુ, દષ્ટાન્ત બળથી જ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy