SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगद्वारसूत्रे पत्तनं समस्तवस्तुप्राप्तिस्थानम् , तद् द्विविध भवति-जलपत्तनं स्थलपत्तनं चेति, नौभियंत्र गम्यते तज्जलपत्तनं, यत्र च शकटादिभिर्गम्यते तत्स्थलपत्तनम् , यद्वाशकटादिभिन! भिर्वा यद् गम्यं तत् पत्तनं, यत् केवलं नौभिरेव गम्यं तत् पट्टनम् । उक्तंच-"पत्तनं शकटैगम्यं, घोटकै नौंभिरेव च । __नौभिरेव तु यद् गम्यं, पट्टनं तत् प्रचक्षते ॥इति । निगमः प्रभूततरवणिग्रजननिवासाः, आश्रम: तापसैरावासितः पश्चादपरोऽपि लोकस्तत्रागत्य वसति, संवाहः कृपीवलैधान्यरक्षार्थ निर्मितं दुर्गभूमिस्थानम् , लाता है । ढाई कोश तक जिप्लके आस पास में कोई गांव नहीं होता है, वह 'मडम्ब' कहलाता है । जिसमें जाने के लिये जलमार्ग और स्थल मार्ग, ये दोनों ही मार्ग होते हैं, ऐसे जननिवास का नाम 'द्रोण. मुख' है। समस्त वस्तुभों की प्राप्ति का जो स्थान होता है, वह 'पत्तन' कहलाता है । यह दो प्रकार का होता है-एक जलपत्तन और दूसरास्थलपत्तन । नौकाओं से होकर मनुष्य जहां पर जाते हैं, वह 'जल पत्तन' और शकट-गाड़ी-आदि से जहां पर जाने का मार्ग होता है, वह 'स्थलपत्तन' है । अथवा-शकट आदि या नौका आदि से जिसमें जाने का रास्ता होता है, वह 'पत्तन' है और जिसमें केवल नौकाओं से जाने का मार्ग होता है, वह 'पट्टन' है। यही बात 'उक्त च' करके "पत्तनं शकटैगम्यं " इत्यादि श्लोक द्वारा कही गई है। जिसमें वणिक जनों की संख्या सबसे अधिक होती है वह 'निगम' कहलाता है। तापस जन पहले जिस स्थान को बसाते हैं, उस स्थान का नाम કટ' કહેવાય છે. જેની આસપાસ અઢી ગાઉ સુધી કોઈ ગામ ન હોય તે “મટુંબ” કહેવાય છે. જેમાં જવા માટે જલમાર્ગ અને સ્થળમાર્ગ એ બને માગ હોય છે એવા લેકના નિવાસસ્થાનનું નામ “ દ્રોણમુખ છે. જ્યાં બધી વસ્તુઓ મળી શકતી હોય તે “પત્તન” કહેવાય છે. આ પત્તન બે પ્રકારનું છે–એક જલપત્તન અને બીજું સ્થળપત્તન જ્યાં માણસે નૌકાઓથી જાય છે તે જલપત્તન અને શકટ–ગાડી-વગેરેથી જ્યાં જવાય છે તે સ્થળપત્તન” છે અથવા શકટ વગેરે અથવા નૌકા વગેરેથી જેમાં જવાને રસ્તે હોય તે “પત્તન” છે અને જેમાં ફક્ત નૌકાઓથી જવાતું હોય તે पटना.सन वात उक्तंच ४शन "पत्तनं शकटैगम्यं" मेरे शोध વકે કહેવામાં આવી છે. જેમાં વણિકને નિવાસ હોય તે નિગમ કહેવાય છે. તાપસે પહેલાં જે રથાનને વસાવે છે તે સ્થાનને “આશ્રમ” કહે છે. પાછળથી ત્યાં ભલે બીજા માણસે આવીને રહેવા લાગે ધાન્યની For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy