SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भनुयोगद्वारसूत्रे उत्सपिण्यवसर्पिण्यो व्यतियन्ति । अतोऽसंख्येयोत्सर्पिण्यवसर्पिणीमानं व्यावहारिकक्षेत्रपल्योपमं बोध्यम् । सूक्ष्मक्षेत्रपल्योपमे तु सूक्ष्मैवीलाग्रखण्डैः स्पृष्टा अस्पृष्टाश्च नमःम देशा गृह्यन्ते, अतस्तद् व्यावहारिकादसंख्येयगुणकालमानं बोध्यम्। मनु यदि स्पृष्टा अस्पृष्टाश्च नमःप्रदेशा अत्र गृह्यन्ते, तर्हि वालाग्रखण्डैः किं प्रयोजनम् ? इति चेदाह-प्रस्तुतपल्योपमेन दृष्टिवादे द्रव्याणि मीयन्ते, तेषु कानिचिद् द्रव्याणि यथोक्तवालाग्रखण्डस्पृष्टैरेव नमःप्रदेशैर्मी यन्ते, कानिविदस्पृष्टैरित्यतो सूक्षत होने के कारण प्रतिसमय एक २ बालाग्र के निकालने में असंख्य त उत्सर्पिणियां अवसागणियां समाप्त हो जाती हैं। इसलिये असंगात उत्सर्गिणी अवलनिणी स्वरूप यह व्यावहारिक क्षेत्र पल्यो. पप होना है। सूक्ष्मक्षेत्राल्योपम में उन यालानों के असंख्यात २ खंड एक एक बालान के किये जाते हैं । इन बालाग्रखंडों से उस पल्य के नमःप्रदेश स्पृष्ट भी होते हैं और अस्पृष्ट भी होते हैं। ऐसा कहा गया है । इसका काल व्यावहारिक क्षेत्र पल्योपम से असंख्यात गुणा होता है। यहां पर ऐसी आशंका हो सकती है कि-'इस क्षेत्र पल्योपम में यदि बालाप्रखंडों से स्पृष्ट और अस्पृष्ट दोनों प्रकार के प्रदेश गृहीत किये गए हैं तो फिर बालान खण्डों से क्या तात्पर्य निकला ? तो इसका उत्तर इस प्रकार से है, कि -'प्रस्तुत पल्योपम से दृष्टिवाद अंग में द्रव्य गिने जाते हैं । इनमें कितनेक द्रव्य यथोक्त चालान खंडों से स्पृष्ट हुए नभः प्रदेशों से गिने जाते हैं मापे जाते हैंપ્રતિસમય એક એક વાલીને બહાર કાઢવામાં અસંખ્યાત ઉર્પિણીઓ અને અવસર્પિણ એ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે અસંખ્યાત ઉત્સર્પિણ અવસર્પિણી સ્વરૂપ આ વ્યાવહારિક ક્ષેત્રપાપમ હોય છે. સૂકમ ક્ષેત્રપોપમમાં તે વાલાોના અસંખ્યાત ખંડો એક એક વાલાઝના કરવામાં આવે છે. આ વાલાગ્રખંડથી તે પલ્યના નભઃ પ્રદેશ પૃષ્ટ પણ હોય છે. અને અસ્પષ્ટ પણ હોય છે. આમ કહેવામાં આવ્યું છે આનો કાળ વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમથી અસંખ્યાતગણે હોય છે. અહીં એવી આશંકા ઉત્પન્ન થઈ શકે કે આ ક્ષેત્ર પાપમમાં જે વાલાખંડોથી સ્પષ્ટ અને અપૃષ્ટ અને પ્રકારના પ્રદેશે ગ્રહણ્ય કરવામાં આવ્યા છે ? તે પછી વાલાખંડથી કયા તાત્પર્યની સિદ્ધિ થાય? તે એના જવાબમાં આ પ્રમાણે કહી શકાય કે “ પ્રસ્તુત પલ્યોપમથી દષ્ટિવાદ અંગમાં દ્રવ્યની ગણના થાય છે. આ સર્વેમાં કેટલાક દ્રવ્ય યક્ત વાતાગ્રખંડથી પૃષ્ટ થયેલ નભ:પ્રદેશેથી ગણવામાં આવે છે–માપવામાં આવે છે–એટલે કે તેમનું પ્રમાણ નક્કી For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy