SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका सूत्र १८८ द्रव्यप्रमाणनिरूपणम् उन्हों ने यह कहा है कि द्रव्य को विषय करने वाले प्रमाण का नाम द्रव्य प्रमाण है । इस द्रव्य प्रमाण में द्रव्यों के-एक प्रदेशी पुद्गल परमाणु आदिकों के तथा धान्यादिक द्रव्यों के प्रमाण को कहने वाले अन्तरंग बहिरंग साधनों का विचार प्रकट किया है । अन्तरंग साधनों में द्रव्य के प्रदेश और बहिरंग साधनों में इन प्रदेशों से अतिरिक्त धान्यादिकों के माप के साधन गृहीत किये गये हैं। पुद्गल द्रव्य का यह अविभाज्य अंश परमाणु है-इस विषय को कहने वाला उसका एक प्रदेश से निष्पन्न होना है। क्योंकि पुद्गल का परमाणु एक प्रदेश वाला ही होता है यह द्विप्रदेशी स्कंध है, यह त्रिप्रदेशी स्कंध है यावत् यह अनंत प्रदेशी स्कंध है इस बात को कहने वाली उनका दो प्रदेशों से, तीन प्रदेशों से यावत् अनंत प्रदेशों से निष्पन्न होना है। क्यों कि द्विप्रदेशी स्कंध दो पुद्गल परमाणुओं के संयोग से, त्रिप्रदेशी स्कंध तीन पुद्गल परमाणुओं के संयोग से यावत् अनंत प्रदेशी स्कंध अनंत पुदल परमाणुओं के संयोग से निष्पन्न होता है । इस प्रकार प्रदेश, एवं प्रदेशों से निष्पन्न द्रव्य-पुद्गल परमाणु और द्विप्रदेशी आदि स्कंधों का जानना यह द्रव्यप्रमाण है यह प्रदेशों से निष्पन्न हुआ है अतः यह द्रव्यप्रमाण प्रदेशनिष्पन्न कहा गया है। तथा विभागनिष्पन्न द्रव्यप्रमाण इस प्रदेशनिष्पमप्रमाण કહ્યું છે કે દ્રવ્યના વિષયી પ્રમાણુનું નામ દ્રવ્ય પ્રમાણ છે. આ દ્રવ્ય પ્રમણમાં દ્રવ્યના એક પ્રદેશી પુલ પરમાણુ વગેરેના તેમજ ધન્ય વગેરેના દ્રના પ્રમાણને કહેનારા અંતરંગ બહિરંગ સાધને વિષે વિચાર કર્યો છે. અંતરંગ સાધનોમાં દ્રવ્યના પ્રદેશ અને બહિરંગ સાધનોમાં આ પ્રદેશ સિવાય ધાન્યાદિકેના માપના સાધને સંગૃહીત કરવામાં આવેલ છે. પુદ્ગલ દ્રવ્યને આ અવિભાજ્ય અંશ પરમાણું છે. આ વિષયને કહેનાર તેનું એક પ્રદેશથી નિષ્પન્ન થવું છે. કેમકે પુલને પરમાણુ એક પ્રદેશ યુક્ત જ હોય છે. આ ઢિપ્રદેશી સ્કંધ છે, આ ત્રિપ્રદેશી ઔધ છે યાવત્ આ અનંત પ્રદેશી સ્કંધ છે. આ વાતને કહેનાર તેમનું બે પ્રદેશોથી, ત્રણ પ્રદેશથી યાવત અનંત પ્રદેશોથી નિષ્પન્ન થવું છે. કેમકે-દ્ધિપ્રદેશી ધ બે પુદ્રલ પરમાણુઓના સંગથી યાવત્ અનંત પ્રદેશ સ્કંધ અનંત મુદ્ર પરમાણુઓના સંગથી નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે પ્રદેશ અને પ્રદેશથી નિષ્પન્ન દ્રવ્ય, પુલ પરમાણુ અને દ્વિદેશી વગેરે ક ધોનું જ્ઞાન દ્રવ્ય પ્રમાણ છે આ પ્રદેશથી નિષ્પન્ન થયેલ છે એથી આ દ્રવ્ય પ્રમાણ પ્રદેશ નિષ્પન્ન કહેવાય છે. તેમજ વિભાગ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy