SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगद्वारसूत्र तद्यथा-उत्पन्नज्ञानदर्शनधरः-उत्पन्नयो:-अपनीतमलादर्शमण्डलमभावत् सकल बदावरणापगमादभिव्यक्तयोः ज्ञानदर्शनयोधरः धारकः, अरहा:-नास्ति रहा रहस्यं यस्यासौ अरहा:-अविद्यमानरहस्यः, नास्य किंचिदपि गोप्यमस्तीति भावः जिन:-आवरणशत्रुजेतृत्वात् , केवली-केवलं-संपूर्ण ज्ञानमस्यास्तीति केवलीकेवलज्ञानवान्, क्षीणाभिनिवोधिकज्ञानावरणः-क्षीणमामिनिबोधिकज्ञानावर धारण करनेवाले अहंत जिन केवली-जिस प्रकार-मल के अपगम से आदर्श मण्डल की प्रभा में पदार्थ प्रतिबिम्बित होने लगते हैं, उस मकार-मूलरूप ज्ञानावरण और दर्शनावरण कर्मों के विनाश से उत्पक निर्मल अनन्त ज्ञान और अनन्त दर्शन में त्रिकालवर्ति समस्त ज्ञेय झलकने लगते हैं ऐसे ज्ञान और दर्शन को जो धारण करते हैं तथा जो भरहा-जिनके लिये-कोई भी जगत का पदार्थ गोप्य नहीं हैं। आवरण रूप शत्रु के विजेता होने से जो जिन हैं, तथा जिनका ज्ञान संपूर्ण है, इसलिये जो केवली हैं, यहां केवल शब्द का अर्थ सम्पूर्ण ज्ञान है। इस सम्पूर्ण ज्ञान रूप केवल ज्ञान से जो युक्त हैं ऐसे वे उत्पन्न ज्ञानदर्शन को धारण करनेवाले अरहा जिन केवली क्षयनिष्पन्न क्षायिक भावरूप हैं। . अब सूत्रकार प्रत्येक कर्म के नष्ट होने से जो २ नाम होते हैं उनका यहाँ से कथन करते हैं-यह कथन सिद्धपरमेष्ठी की अपेक्षा से जानना चाहियेक्यों कि वे ही प्रत्येक कर्म के क्षय से क्षायिकभाव रूप निष्पन्न होते हैं।રીતે અરીસા ઉપરને મેલ દૂર કરી નાખવામાં આવે તે અરીસામાં પદાર્થનું પણ પ્રતિબિંબ દેખાય છે, એ જ પ્રમાણે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ રૂ૫ કર્મ મળ દૂર થઈ જવાને લીધે ઉત્પન્ન થયેલા નિર્મળ, અનંત જ્ઞાન અને અનત દર્શનમાં ત્રિકાળવતી સમસ્ત રેય પદાર્થો સ્પષ્ટ રૂપે દેખવા માંડે છે. એવા જ્ઞાન અને દર્શનના ધારક અહંત જિન કેવલી ક્ષય નિષ્પન્ન ક્ષાયિક ભાવ રૂ૫ છે. “અરહા –જેમને માટે જગતને કોઈ પણ પદાર્થ બેગ (અદધ્ય) નથી અથવા જેમણે કામ, ક્રોધાદિ શત્રુઓને નાશ કરી નાખે છે એવાં તીર્થકર ભગવાને અરહા અથવા અહત કહે છે. કમરિ રૂપ શત્રુઓ પર વિજય મેળવનાર હોવાથી તેમને જિન કહ્યા છે. તેમનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી તેમને કેવલી કહ્યા છે કેવલજ્ઞાન એટલે સંપૂર્ણજ્ઞાન. હવે સૂત્રકાર પ્રત્યેક કર્મને નાશ થવાથી જે જે નામ થાય છે, તેમનું નિરૂપણ કરે છે આ કથન સિદ્ધ પરમાત્માની અપેક્ષાએ કરવામાં આવ્યું છે એમ સમજવું, કારણ કે તેમના પ્રત્યેક કમને ક્ષય થવાને કારણે તેઓ જ હાયિક ભાવ રૂપે નિષ્પન્ન થાય છે. For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy