SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1 ૨ अनुयोगद्वारसूत्र समयस्थितिकानां द्रव्याणां सर्वत्र सस्वादिति । एवम् अवक्तव्यकद्रव्याण्यपि यथा क्षेत्रानुपूण्यम् । अयं भावः - अवक्तव्यकद्रव्यं क्षेत्रानुपूर्व्यामिव कालानुपूर्व्यामपि लोकस्यासंख्येमागे एव भवति । यतो यत्कालतो द्विसमयस्थितिकं तत्क्षेत्रतो ऽपि द्विपदेशावगाढम् तच्च लोकस्यासंख्येयभागमेव व्याप्नोति । अथवाद्विसमयस्थितिकं द्रव्यं स्वभावादेव लोकासंख्येयभागव्यापि भवति न ततोऽधिकव्यापि । तथा आदेशान्तरेण वा 'महाखंधवज्जमन्नदग्वेसु आइल्लच उपुच्छासु होज्जा " इति प्रोक्तम् । Acharya Shri Kailassagarsuri Gyanmandir int अपेक्षा करके नाना अनानुपूर्वी द्रव्य सर्वलोक में भी रहते हैं। क्योंकि एक समय की स्थितिवाले अनानुपूर्वीद्रव्यों का सर्वत्र सम्व रहता है । ( एवं अवसवदव्वाणि वि जहा खेसाणुपुब्बीए) इसी प्रकार क्षेत्रानुपूर्वी की तरह अवक्तव्यक द्रव्य भी हैं। तात्पर्य यह है कि जिस प्रकार से क्षेत्रानुपूर्वी में अवक्तव्यक द्रव्य लोक के असंख्यात भागवर्ती बतलाया गया है उसी प्रकार से यहां कालानुपूर्वी में भी वह लोक के असंख्यातवें भाग में रहनेवाला बतलाया गया है। क्यों कि कालकी अपेक्षा जिसकी स्थिति दो समय की होती है वह लोक के दो प्रदेशों में ही अवगाढ होता है। दो प्रदेशों में अवगाढ होना ही लोक के असंख्यातवें भाग में व्याप्त करना है । अथवा दो समय की स्थितिवाला द्रव्य स्वभाव से ही लोक के असंख्यातवें भाग में व्याप्त होता है इस से अधिक भाग को અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેએ સલેકવ્યાપી હોય છે, એમ સમજવું, કારણ કે એક સમયની સ્થિતિવાળાં અનાનુપૂર્વી યેનું અસ્તિત્વ सर्वत्र होय छे. (एवं अत्तगदव्वाणि वि जहा खेत्ताणुपुत्री९) क्षेत्रानुपूर्वी भां અવક્તવ્યક દ્રવ્યેાની અવગાહના વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ થન અહી પણ સમજવું જોઈએ આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે— ક્ષેત્રાનુપૂર્વી માં અવક્તવ્યક દ્રવ્યને લેાકના અસખ્યાત ભાગવતી બતાવ્યુ છે, એજ પ્રમાણે અહી' કાલાનુપૂર્વી માં પણ તેને લેાકના અસંખ્યાત ભાગમાં રહેલું જ મતાવવામાં આવ્યું છે, કારણ કે કાળની અપેક્ષાએ જેની સ્થિતિ એ સમયની હાય છે, તે દ્રવ્ય લેાકના એ પ્રદેશામાં જ અવગાઢ હાય છે. આ પ્રકારે એ પ્રદેશમાં રહેવું તેનું નામ જ લેાકના અસખ્યાતમાં ભાગને વ્યાપ્ત કરવા અથવા એ સમયની સ્થિતિવાળું દ્રવ્ય સ્વભાવથી જ લેના અસ ખ્યાતમાં ભાગને ભ્યાસ કરે છે, તેનાં કરતાં અધિક ભાગને તે ન્યાસ કરતું નથી, For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy