SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगद्वारसूत्र. संख्येयसमपस्थितिकानन्तेषु एकैकेषामेकैकानुपूर्वीत्व बोध्यम् । द्रव्यस्यानन्त समयस्थितिरेव न भवति तथाविधस्व-भावत्वात् । एवमेव अनानुपूर्वी द्रव्याणि अबक्तव्यकद्रव्याणि चाप्यसंख्येयानि बोध्यानि । ननु एकसमयस्थितिकस्य द्रन्यस्य अनानुपूर्वीत्व, द्विसमयस्थितिकस्य द्रव्यस्यावक्तव्यकत्वमुच्यते, तत्र यद्यपि लोके स्थितिवाले, असंख्यात समय की स्थितिवाले परमाणु आदि द्रव्य अनंत है तो भी वे अपनी २ चार आदि समय, दश समय, संख्यात समय, और असंख्यात समयरूप स्थिति को एक होने की अपेक्षा से एक एक आनुपूर्वी रूप हैं । अर्थात् चार आदि समय की स्थितिवाले जितने भी अनन्त परमाणु द्रव्य एवं अनन्त स्कंध द्रव्य हैं वे अपनी चार समय की स्थिति को एक होने के कारण एक आनु वी द्रव्य हैं । इसी प्रकार से दश आदि समयोंकी स्थितिवाले अनंत परमाणु द्रव्य से लेकर अनंत परमाणुक स्कंधों में भी एक २ को एक २ आनुपूर्वी रूपता अपनी २ स्थितिको एक होने की अपेक्षा से जानना चाहिये । द्रव्य की स्थिति अनंत समय की नहीं होती है, क्योंकि ऐसा कोई द्रव्य ही नहीं है कि जिसकी स्थिति अनन्त समय की हो। इसलिये आनुपूर्वी द्रव्यों को असंख्यात माना गया है। इसी प्रकार से अनानुपूवी द्रव्य और अबक्तव्यक द्रव्य भी असंख्यात २ है ऐसा जानना चाहिये। शंका-एक समय की स्थितिवाला द्रव्य अनानुपूर्वी है और दो समय की स्थितिवाला द्रव्य अवक्तव्यक है। इनमें यपि लोक में एक ખ્યાત સમય રૂપ સ્થિતિ એક સરખી હોવાને કારણે એક એક આનyવી રૂ૫ છે. એટલે કે ચાર સમયની સ્થિતિવાળાં જેટલાં અનંત પરમાણુ દ્રવ્ય અને અનંત સ્કન્ધ દ્ર છે. તેઓ ચાર સમયની એક સરખી સ્થિતિવાળાં હોવાને કારણે એક આનુપૂર્વા દ્રવ્યરૂપ છે એ જ પ્રમાણે પાંચથી લઈને દસ પર્યન્તના સમયની સ્થિતિવાળાં, સંખ્યાત સમયની સ્થિતિવાળાં અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાં અનંત પરમાણુ દ્રવ્યથી લઈને અનંત પરમાણ રકધામાં પણ, તે પ્રત્યેકની પિતપોતાની સ્થિતિની એકરૂપતાને કારણે તે પ્રત્યેકમાં પણ એક એક આનુપૂવ રૂપતા સમજવી જોઈએ દ્રવ્યની સ્થિતિ અનત સમયની હોતી નથી-એટલે કે એવું કોઈ પણ દ્રવ્ય નથી કે જેની સ્થિતિ અનંત સમયની હોય તેથી આનુપૂવ કોને અસંખ્યાત જ માનવામાં આવેલ છે. એ જ પ્રમાણે અનાનુપૂવી દ્રવ્ય પણ અસંખ્યાત જ છે અને અવકતવ્યક દ્રવ્ય પણ અસંખ્યાત જ છે એમ સમજવું. કા-એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી છે, અને એ સમયની સ્થિતિવાળું દ્રશ્ય અવક્તા૫ક છે જે કે લેકમાં એક સમયની સ્થિતિવાળાં For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy