SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org = अनुयोगचन्द्रिका टीका सू० १ पंचविधज्ञानस्वरूपनिरूपणम् १५ D ज्ञानमात्मा—तदावरणक्षयक्षयोपशमपरिणामयुक्ताः । जानातीति वा ज्ञानम् । तत् पञ्चविधं = पञ्चप्रकारं प्रज्ञतं - प्ररूपितम् अर्थतस्तीर्थङ्करैः सुत्रतश्च गणधरैः । अत्र गणधरेण स्वबुद्धया परिकल्पित किंचिदपि नोच्यते । पण्णत्तं' इत्यस्य 'प्राज्ञाप्तम्' इतिच्छायापक्षे - प्राज्ञात् सर्वज्ञात् आप्तं -माप्तं गणधरैरित्यर्थः यद्वा-मज्ञया भव्यजन्तुभिराप्तं - प्राप्तं - प्रज्ञाप्तं तदेव प्राज्ञाप्तम् । नहि प्रज्ञानिकले रिदमाप्तुं शक्यते होता है । इसलिये करणसाधन में पदार्थों के जानने में अत्यन्त साधक जो ज्ञान है वह गृहीत हुआ है। जो कि ज्ञानावरण के क्षय और क्षयोपशमस्वरूप है इसी तरह से पदार्थ जिस से जाना जाय वह ज्ञान है इस प्रकार की व्युत्पत्ति करने पर भी ज्ञानावरण का क्षय और क्षयोपशम - ज्ञानरूप ही होता है क्यों कि पदार्थ ज्ञान से जाना जाता है । " ज्ञायते अस्मिन्निति ज्ञानमात्मा" पदार्थ जिस से जाना जावे - उसका नाम ज्ञान है इस प्रकार की व्युत्पत्ति में आत्मा ज्ञान रूप प्रतीत होता हैं। यहां परिणाम और परिणामवाले का अभेद होनेके कारण आत्मा को ज्ञानरूप मान लिया गया हैं। क्योंकि ज्ञानावरणकर्म के क्षय अथवा क्षयापशम से विशिष्ट आत्मा का परिणाम ज्ञान है और आत्मा परिणाम वाला है । " जानाति इति ज्ञानम्" इस व्युत्पत्ति में भी यही अर्थलभ्य है । ज्ञान में पांच प्रकारता अर्थ की अपेक्षा तीर्थ करोंने और सूत्र की अपेक्षा गणने प्ररूषित की है । इस विषय में गणधरों ने अपनी तरफ से कुछ भी कल्पित करके नहीं कहा है "यह बात पण्णत्त" इस शब्द તેથી કરણસાધનમાં પદાર્થને જાણવામાં અત્યન્ત સાધક જે જ્ઞાન છે તેને જ અહીં ગ્રહણુ કરાયુ છે. એવુ જ્ઞાન જ્ઞાનાવરણુના ક્ષય અને ક્ષયાપશમ સ્વરૂપ જ હોય છે. એજ પ્રમાણે “પદાર્થ જેના વડે જાણી શકાય તે જ્ઞાન છે,” આ પ્રકારની વ્યુત્પત્તિ કરવામાં આવે તે પણ જ્ઞાનાવરણુના ક્ષય અને ક્ષયાપશમ જ્ઞાનરૂપ જ थर्ध पडे छे, आशु है महार्थ ज्ञानद्वारा ४ नगी शाय छे. "ज्ञायते अस्मिन्निति ज्ञानमात्मा" 11 પદાર્થ જેમાં જાણી શકાય તેનું નામ જ્ઞાન છે,” આ પ્રકારની વ્યુત્પત્તિમાં આત્મા જ્ઞાનરૂપ પ્રતિપાદિત થાય છે. અહી` પરિણામ અને પરિણામવાળામાં અભેદ હાવાને કારણે આત્માને જ્ઞાનરૂપ માની લેવામાં આયે છે, કારણ કે જ્ઞાનાવરણુ કમના ક્ષય અથવા ક્ષયાપશવાળા આત્માનું પરિણામ જ્ઞાન છે અને આત્મા તે प्रहारना परिएलाभवाणो छे. “जानाति इति ज्ञानम्" मा व्युत्पत्ति अनुसार पशु એજ અથ પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાં અથની અપેક્ષાએ પાંચ પ્રકારતા તીથ"કરાએ પ્રરૂપિત કરી છે અને સૂત્રની અપેક્ષાએ પાંચ પ્રકારતા ગણધરાએ પ્રરૂપિત કરી છે. આ બાબતમાં ગણધરાએ પેાતાના તરફથી કલ્પિત કરીને કંઇ પણ મિશ્રિત यु नथी, न वात सूत्रारे "पाण्णत्तं" यह द्वारा अउट छुरी छे. अथवा Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy