SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख મૂકી, અન્ન આભુષણને ત્યાગ કરાવી, અને દાનથી તેમની અભિલાષને અંત પણે જતા અને મૌક્તિક હારથી ભૂષિત યાચક જેવા જ તેમને ( દુશ્મનોને ) બનાવ્યા. (૧૨) ત્રિભુવનને આપદમાં રક્ષે તેવું તેનું અલોકિક કૃષ્ણ જેવું સ્વરૂપ જોઈ, તેને પિતા જ્યારે તેને પૂર્ણ સત્તા અપતા હતા ત્યારે તેણે તેને આ યુક્ત વાણું કહીઃ “પિતા ! આ તમારું છે. તમારી ન ઉથાપાય તેવી છે. જ્ઞા જેવી આ ( યુવરાજની ) તમારી અપેલી કઠિકા મેં નથી ધારી ? (૧૩) જ્યારે તેના પિતા સંવર્ગવાસી થયા અને માત્ર તેમને વશ જ અહી રહ્યા હતા ત્યારે તેણે અન્યની સહાય વગર, પ્રલયાગ્નિ જેમ પૃથ્વીને સંહાર કરવા એકત્ર થએલા ૧૨ (બાર) સૂર્યનું તેજ હરી લે છે તેમ ભૂમિ પ્રાપ્ત કરી લેવા એકત્ર થયેલા બાર (૧૨) ખ્યાતિવાળા નૃપનું તેજ પિતાના અધિક પ્રતાપથી સત્વર હરી લીધું. (૧૪) પછી જ્યારે તેણે અત્યંત દયાથી લાંબી કેદમાંથી મુક્ત કરી, તેના પોતાના દેશમાં મોકલેલે ગંગ તેના અતિમદથી સામે ઉભા રહ્યા ત્યારે તેણે ભવ્ય લલાટ પર કેપ જણાય તે પહેલાં તેને હરાવી અને પુનઃ બન્દીવાન કર્યો, (૧૫) ખાણ અને અસનનાં પુષે પર કમર મૂક્તી, બધુજીવના પુપના સન્દયમાં વૃદ્ધિ કરતી અને પદ્મની વૃદ્ધિને અનુકૂળ એવી શરઋતુના આગમનથી વૃષ્ટિ (વરસાદ) બંધ થાય છે તેમ બંધુજનેનાં જીવન અને વૈભવ બલવનાર, શ્રીની વૃદ્ધિવાળે, જેની આગળ દ્ધાઓ ખિન્ન થઈ જતા તેને પોતાના ધનુષ પર તેને તાકવા માટે મૂકેલાં તીર સાથે આવતા જોઈ ગુજ૨ સ્વમમાં પણુ યુદ્ધ ન દેખે તેમ ભયથી નષ્ટ થઈ ગયે. (૧૬) નયપરાયણ માલવનાયકે પોતાનું લક્રમી તેનાં ચરણનમન પર આધાર રાખે છે તેમ જોઈને તેણે દૂરથી જ અંજલિ કરી તેને નમન કર્યું. કયે અપશકિતવાળે પ્રજન બલીઆની સાથે સ્પર્ધા કરશે ? કારણુંકે નીતિનું પરમ કુલ બલમાં અધિના પિતાની છે અથવા શત્રુની છે તેનું જ્ઞાન છે. (૧૭) તેણે વિંધ્યાદિની ટેકરીઓ પર છાવણી નાંખી છે એમ તે પાસેથી સાંભળી અને તે ધ્રુવ માફક પિતાના દેશ તરફ આવે છે એમ માની મારા ધર નૃપ ભયભીત બની ... .. ... ... તેના મનની અારાધના કરવા તથા તેના ચરણના નમન માટે સત્વર ગયે, (૧૮) ઘનઘોર વાદળથી થાપલા નાકાશવાળ તુ શ્રીભવનમાં ગાળી, તે ત્યાંથી તુંગભદ્વાન તીરે સેના સહિત મા. અને ત્યાં રહીને, ફકી દઈન પણ તેના હાથમાં હતી ને પલેની લવમી શત્રુઓને નમાવી પુનઃ ધણુ હરી લીધી. ( ૧૮ ) લેખાહારના મૂળમાંથી ફક્ત અધી જ વા થઈ હતી ત્યારે વેગીનાથ નાશી ગયે. અને પિતાના સુખની ઈચ્છા રાખી, નિતય કકરવતુ એ શ્રમ કર્યો કે તેની છાવણી આસપાસ ગગને સ્પર્શ કરતી અને રાત્રે તારકગણુધી આવૃત બનતી મૌક્તિકમાલા જેવી દિવાલ કરી. | ( ૨૦ ) તેને અંજલિથી નમન કરના, કરેથી મંડિ વિરવાળા શત્રુએ એ, તેનાં ચરણે જે તેમણે ભેટ કરેલાં અતિસુંદર આભૂષણ કરતાં, “ ભય રાખશે નહીં ” એ શબ્દો જેની સત્યતાનું પાલન તેના યશની રક્ષા કરે છે તે( )થી અધિક જિતા થતા હતા તેને આશ્રય લીધો. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy