SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आबुगिरिना जैन लेखो नं. १ १२१ સરરવતી અને ગણેશની સ્તુતિ પછી પ્રથમ તેજપાલના વંશનું વર્ણન આવે છે. તેઓનું જન્મસ્થાન લુક્ય રાજાઓનું નિવાસસ્થાન અણહિલપુર શહેર હતું. વંશને પૂર્વજ ચડપ હતો. તેનો પુત્ર ચડપ્રસાદ અને તેને પુત્ર શામ હતું. એમનો પુત્ર અધરાજ હતો, અને તેની સ્ત્રી કુમારદેવી હતી. તેઓને બાંગર સંતાન હુતાં. ચાર પુત્રો – ગિ જે યુવાનસ્થ માં જ મરી ગયો હતો, મદદેવ, વસ્તુપાળ અને તેજપાલ અને સાત પુરીએ જાહ, મઊ, સા, ધનદેવી, સાહેબા, વયg , અને પદમલદેવી તે કુટુંબ જૈન ધર્મ પાળતું હતું અને પ્રાગ્વાટેના વંશનું હતું. ચારે ભાઈઓને મંત્રિ, ( સચિવ ) ધા છે. વરતુ લ ચાલુકાની સેવા કરતો એવું ચોખું કર્યું છે. વર્તુપાલ અને તે પાલ, ઓની વચ્ચે શુદ્ધ બંધુભાવ હોવાનું જણાય છે, તેઓનાં ખાસ વખાણ કર્યા છે, પરંતુ આ છોકોમાં કંઈ તિલક સૂચન નથી. મંત્રિએ પછી તેઓને રજાઓ, ચૌલુ નું વર્ણન આવે છે. આમાં ફકત કહેવાતા વાઘેલા વંશના વંશજ વધી છે. જેવાકે -આરાજ, તેના પછી લ ણ પસાદ, તેને પુત્ર વિરધવલ. વસ્તુપાલ અને તેજપાલે કરેલી વરધવલની સેવાનાં, ના આ રાજાએ પૂર્ણ વિશ્વાસથી તેઓના નેહનો દલો વ હતો તેનાં વખાણના બે લોકો ( ૨૮, ૨૯ ) ઉમેરેલા છે. તે પછી અચિન્તવ્યું જ અબુંદ પર્વત, એટલે હાલના આબુ પર્વતનું વર્ણન શરૂ થાય છે. અને તે પછી તેવી જ અસંબદ્ધ રીતે ચંદ્રાવલીના પરમારની વંશાવલી શરૂ થાય છે. આ લેખકો આહિ દાખલ કરવાનું કા ણ એ છે કે, તેજપાલે આ મંદિર આબુ પર્વત ઉપર બંધાવ્યું હતું અને આ પર્વત પરમારના રાજ્યની હદમાં આવ્યું હતો. આ કારણે લેખના અંત ભાગમાંથી જ જણાય છે. પરમારનું વર્ણન તેઓની ઉત્તિ વિશે ની દંતકથાથી શરૂ થાય છે. તેઓનો મૂળ પુરુષ જેના ઉપરથી તેઓએ પિતાનું નામ ધારણ કર્યું હતું, તે વસિષ્ઠના યજ્ઞમાંથી ઉપન્ન થયે હતા અને પિતાના શત્રુઓને નાશ ( જ મારા ) કરવામાં આનંદ માનતે હોવાથી તે ષિએ તેને પરમાર નામ આપ્યું હતું, એમ કહેવાય છે, તે વશમાં પ્રથમ ધમરાજ થયે. અને તેના પછી ધન્ધક, ધવમટ અને રામદેવ સુધી અન્ય રાજાઓ થયા. રામદેવથી સાગ વંશાવલી શરૂ થાય છે, જે નીચે પ્રમાણે છે:--- રામદેવ થશોધવલ ધારાવર્ષ કૃષ્ણરાજદેવ, આ વંશાવલી ઉપરાંત લેખમાં અતહાસિક દષ્ટિએ ઉપયોગી કેટલીક હકીકત અપાયેલી છે. યશોધવલે જ્યારે જાણ્યું કે માળવાને રાજા બલ્લાલ ચૌલુક્ય રાજા કુમારપાલને શત્ર થયા છે ત્યારે તેણે તેને તરત જ મારી નાંખ્યો હતે, એમ કહ્યું છે. લોકના શબ્દોમાંથી આપણે એમ માની શકીએ કે વિક્રમ-સંવત ૧૬૫ ના આબુ પર્વતના લેખમાં યશોધવલના પુત્ર ધારાવર્ષને કુમાર પાલના ભત્રજા ભીમદેવ ર જાના ખંડીયા રાજા તરીકે વર્ણવ્યો છે તેવી જ રીતે યશોધવલ કુમાર પાલન ખંડીયે રાજા હતા. એટલે બીજે સ્થળે કુમારપ લે તે બલાલને નાશ કર્યો એમ કહ્યું છે. તેમાં કંઈ નવાઈ નથી મેયરની જ પતિ સારી " માં કહ્યું છે કે, કામારપાલે આવેશને For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy