SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दह २ जानां कावीनां ताम्रपत्री ભાષાન્તર • ! સ્વતિ ! નાન્દીપુરી( શહેર )માંથી – ( પ. ૧) વિવિધ ગુણસંપદથી સકલ દિશાઓનાં મુખ, રત્નથી સાગર મંડિત કરે છે તેમ મંડિત કરનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે) મહોદધિ જેવા ગુર્જર ગ્રુપના વંશમાં, શ્રી કૃષ્ણના હદય ઉપર રહેલી શ્રી( લહમી)ની સાથે જન્મેલા કૌસ્તુભમણિ જેવા વિમલ યશનાં કિરણથી કલિયુગનાં તિમિર દૂર કરનાર, સત્પક્ષથી વૈનતેય માફક શત્રુ નાગકુલની સંતતિ જડમૂળથી ઉખેડી નાંખનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે) સામન્ત દ૬ હતા. (૫૧૫ ) તેને તપાવેલા ચળકતા સુવર્ણ જે શબ્દ (વગેરે વગેરે નં. ૧૦૮ પ્રમાણે ) શ્રી વીતરાગના બીજા નામવાળે શ્રી જયભટ પુત્ર હતા. (૫. ૨૫ ) તેના પુત્ર, સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલીથી નભમંડળ છાયી નાંખતે (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે) પંચમહાશદ પ્રાપ્ત કરનાર, શ્રી દ૬ કુશળ હાલતમાં સમસ્ત રાજ, સામન્ત, ભગિક વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ઘામ મહત્તર, આધિકારિક આદિને જાહેર કરે છે – (પં. ૩૩)તમને જાહેર થાઓ કે:–અમારાથી, અકરેશ્વર વિષયમાં આવેલું શિરીષપદ્રક ગામ ઉદ્રડ સહિત, ઉપરિકરસતિ ... ... કાપવાની સર્વ ચીજ, વિષ્ટિ, પ્રતિભેદિકાસહિત, ભૂમિછિદ્રના ન્યાયથી, સૈનિકે ના પ્રવેશમુક્ત, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી પુત્રપોત્ર અને વંશના ઉપભાગ માટે, જબુસરમાં નિવાસ કરતા ભરદ્વાજ ગેત્રના, કવ સબ્રહ્મચારી બ્રાહ્મણ આદિત્યરવિ તથા તાપિશુર અને ઈન્દ્રશુર અને ઈશ્વર–તથા વત્સવના ભદ્ધિ આધ્યાપક અને ગોપાદિત્ય અને વાડ અને વિશાખ અને અગ્નિશમ્મ, અને ભદિગણુ અને દ્રોણ-માઠ-૨ ગોત્રના વિશાખ અને ધર અને નન્દી અને રામ ડાંડકીય ગેત્રના તપિશમ્મો અને બીજા તાપિશર્મા, અને દ્રોણ અને ભટ્ટિ, અને પિશર્મા, અને ભાગિરામિ અને દત્ત સ્વામિ-લક્રમણ્ય ગોત્રના ધર અને દામધર અને ઈશ્વર--કૌડિન્ય ગેત્રના બાવ અને વૈષ અને શૈલ–કાશ્યપ ગોત્રના ભદ્રિદામા અને વાત્ર હારિત ગોત્રના ઘર્મધર ધૌચાયણ ગોત્રના અધ્યાપક કર્ક અને આવુક અને ઈશૂર. આ ૩૪ બ્રાહ્મણોને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે તથા મારાં માતાપિતા અને મારા પુયશની વૃદ્ધિ માટે કાર્તિક પૂર્ણિમાને દિને પુષ્કળ પાણીના અર્થ સાથે અપાયું છે. ( ૫. ૪ર ) અમારા વંશના કે અન્ય ભાવિ ભેગપતિઓએ ( વગેરે વગેરે નં.૧૦૯ પ્રમાણે) આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું જોઈએ. (પ. ૪૫) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે:--ભૂમિદાન દેનાર (વગેરે વગેરે નં. ૧૦૯ પ્રમાણે). (પં. ૪૯ ) સંવાર ત્રણ અધિક એસી, કાર્તિક પૂર્ણિમાને દિને અમારી મુખઆજ્ઞાથી સંધિવિગ્રાધિકરણ્યધિકૃત રેવથી લખાયું સંવત ૩૦૦ અને ૮૦ કાર્તિક શુ. ૧૦ અને ૫. (૫. ૫) દિનકરના ચરણની પૂજામાં આનન્દ લેનાર શ્રીવીતરાગના પુત્ર પ્રશાન્તરાગના આ સ્વહસ્ત છે, For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy