SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख (૨૮)દાનમાં, ( યોગ્ય ) મદમાં, સદ્-આજ્ઞામાં, શૌર્યમાં, અને વિક્રમમાં તેના સમાન અન્ય નૃપ છે કે નહીં તે જાણવાની જિજ્ઞાસાવાળે તેને યશ પૃથ્વીમાં ભ્રમણ કરે છે. | ( ૨૯ ) તરવાર મ્યાનમાંથી ખેંચનાર બાહના બળથી, અતિમદથી ફલાઈ ગએલા અને પરસ્પર દૃઢ રીતે એકત્ર થઈ રછા મુજબ દેશ ગ્રહણ કરનાર રાષ્ટ્રકૂટાનું મંડળ જે ઘણું દુવ્યવસ્થિત હતું તે જિતી લઈ અમાઘવર્ષના વિખ્યાત નામથી રાજ્ય કર્યું ( ૩ ) તેને, પુત્ર માટે અભિલાષ રાખનારને, રસગુણી, ઉદાર, મહાપ્રતાપી, કૃતવીર્ય સમાન શૌર્યસંપન્ન અને સર્વ નૃપમંડળને વશ કરનાર ધવરાજ નામને પુત્ર જન્મે. ( ૩૧ ) જડ ચંદ્રને અથવા કુદરતી રીતે કંડ છે તે હિમગિરિને, અથવા અસ્થિર પવન કે તાપથી પીડતા સ્વભાવવાળા સૂર્ય અથવા ક્ષાર ઉદધિને તેની સાથે સરખાવી શકાય નહીં તેથી તેને કવિઓના ગીતમાં તે નિરૂપમ કહેવાય છે | ( ૩૨) તે, રણના અગ્રે એકલે રહી અને વલભની સેનાને નસાડી મૂકનાર અનેક શસ્ત્રના પ્રહારથી શુદ્ધ દેહથી સ્વર્ગમાં ગયે. | ( ૩૩ ) તેના પુત્ર શ્રી અકાલવર્ષ સર્વ ન પાસેથી યશ હરનાર, જેને યશસ્વર્ગમાં પણ ગયો હતો તે તેના વંશને આધાર હતો. | (૩૪) તેણે કે જેના દષ્ટ અનજીવીઓ નિમકહરામ(રાજદહીં) હતા તેણે વલ્લમની સેનાથી ચઢાઈ થએલું નિજ પિતાનું સામ્રાજ્ય સવર પાછું મેળવ્યું. ( ૩૫ ) શુભતુંગ વાણમાં મૃદ, સત્યપરાયણ, શ્રીમાન, અનુજીવનમાં પ્રેમાળ, મદવાળા અરિને ભય સમાન હતું અને મિત્રનું શ્રેય કરનાર હતો. ( ૩૬ ) જ્યારે તે ધમાં ૧૫ સ્વર્ગમાં ગમે ત્યારે સદગુણમાં પ્રીતિવાળો, ધ્રુવરાજ સરખે ધમ, ધ્રુવરાજ પૃથ્વીને પ્રસન્ન કરતે. ( ૭ ) તેને (યુદ્ધ) માટે સામે ત્વરાથી મળવા આવતી પ્રબળ ગુર્જર સેના, શત્રુ વલભ પ્રતિપક્ષી થએલા બધુજને, અને અનુજના દગા તે સર્વ તેના ભયથી શાંત થઈ ગયાં. અહા ! નિરૂપમ નપ? તારિ અસિને ચમત્કાર અદભુત હતે. ( ક૮) તેણે એકલાએ જ સહેલાઈથી યુદ્ધ માટે તૈયાર ગૂર્જરનું બલવાન સૈન્ય જે તેના બધુ જનેથી પુનઃ ભરપૂર હતું તેને નસાડી મૂકયું. ( ૩૯ ) શુભતુંગને પુત્ર અતિ ઉચ્ચ પદ પામ્યું તે કંઈ અદ્દભુત નથી. કારણકે હમણાં જ લિપ્ત થઈ, દાન અને શૌર્યથી સર્વથી ઉચ્ચ યશ તેણે પ્રાપ્ત કર્યો. | ( ૪૦ ) નિજ બાબળથી કામ કરેલું રાજય તેના સેવકોને વહેંચી તેણે શત્રુ અને ભય ઉત્પન્ન કર્યો અને અભિલાષ પ્રમાણે ને અને આ જનોને લમી આપી. ( ૪૧ ) મિહિરને શ્રી સાથે રોગ હતો અને તે ઉમદા બધુજનના મંડળથી આવૃત હતો. તેણે પરાક્રમથી સર્વ દેશ જિતેલા હતા, છતાં રાજ્યના તિમિરથી ઢંકાએલા મુખ સાથે ત, ધારાવર્ષને પ્રતાપ નિજ પ્રતાપ કરતાં અધિક ઈ અદશ્ય થઈ ગયા. કેટલા તેજહીન, દુષ્ટ અને દીનજને પૃથ્વી પર તેની આગળ નષ્ટ નથી થતા ? ( ર ) પૃથ્વી સગર આદિથી પૂર્વ રક્ષિત હતી છતાં નિજ પૂર્વજોના કરતાં અધિક ગુણસંપન્ન પ્રિય પ્રીતમની પ્રાપ્તિ થઈ ત્યારે જ તેના મનોરથ પૂર્ણ થયા હતા તેથી આનંદ પામી. (૪૩) જીવિત પવન અને વિદ્યુત સમાન ચંચળ અને અસાર છે એમ માની આ મહાન ધર્મદાન તેણે આપ્યું છે. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy