SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ५४ गुजरातना ऐतिहासिक लेख આ ગણત્રી વિરૂદ્ધ સામગઢના લેખ મુખ્ય વંશમાંના નં, ૧-૪ નાં નામે ફક્ત આપે છે. અને વડાદરાના લેખ મુખ્ય વંશમાંના નં ૧,૨,૫,૭,૮ અને ગુજરાત્ત શાખામાંના નં.૧,૨ આપે છે. વાદરાના લેખમાં કહ્યું છે કે કૃષ્ણે ( નં. ૫ ) પેાતાના દુષ્ટ સબંધીને મારી નાંખી પાતે રાજ્ય લીધું હતું. કાવીના લેખની મદદથી હવે જાણી શકાય છે કે તે પદભ્રષ્ટ કરેલા સંબંધી દંતિદુર્ગ સિવાય બીજો કોઇ હતા નહીં, વટાદરાના લેખના લેખકે ઇન્દ્ર અને મંતિદુર્ગનાં નામા ન આપવાનું કારણ પણ સમજાય છે. દંતિદુર્ગ દુષ્ટ હુતા, એટલે તેણે કર્ક વંશની ધાર્મિક રાજાઓની શાખા જ આપી. હઁસનની માફક એવું માનવાની જરૂર નથી કે, ટકે 1 લા ના મૃત્યુ પછી રાષ્ટ્રકૂટના રાજ્યના બે ભાગ થઈ ગયા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા લેખના લેાક ર ઉપરથી પણુ એ સ્પષ્ટ થાય છે કે ગોવિદ ૨જા એ જ રાષ્ટ્રકૂટનું જાદું રાજ્ય સ્થાપ્યું હતું અને તેણે લાટેશ્વર મંડલ પેાતાના ભાઈ ઇન્દ્રને આપી દીધું હતું. આ હકીકતને વડોદરા દાનપત્રનાં સુધારેલાં વાંચનથી ટેકો મળે છે. ગાણંદ ૨ ના વાં ટાકરનો લેખ શક છ૩૦ ને છે એટલે રાષ્ટ્રટાએ ગુજરાત ઉપર ચઢાઈ ૮ મી સદીના સ્મૃતમાં અગર હું મીની શરૂવાતમાં કરી હશે. આ સમયે વનરાજે ઇ. સ. ૭૬ માં સ્થાપેલા અણુદ્ધિલવાડના ચાપાત્કટા અગર ચાવડાએ તે વખતે પણ બહુ નબળા હોવા જોઈ એ તેથી તેએ નજીકના લાટ પ્રદેશની મદદ કરી શકયા નહ હોય. લાટ એ હાલના મધ્ય અને દક્ષિણ ગુજ રાતના પ્રદેશ છે. પરંતુ કાવી ને વાદરાનાં પતરાં ઉપરથી જાય છે કે લાટ પ્રદેશની સીમા ૯ મી સદીમાં સંકુચિત વીતેઈએ કાર્ગો કે વિંદ ૩ . દાનપત્ર જાહેર કરતી વખતે ભરૂચમાં રહેતા હતા, અને દાનમાં આપેલું ગામ તેમ જ તેની આજુબાજુનાં ગામે જમ્મુસર તાલુકામાં છે, કાર્પિા એ કાવી છે; ટપક, હુબાદ, જડાણ, અને કાલીયર એ હાલનાં વન્દેલ, રૂ, જંત્રાણુ, અને કાદીઅર છે. ક્રિય, નવ થયું છે, વડોદરાનાં પતરાંમાં આપેલાં અંકટ્ટ અને જમ્મુબાવિકા હાલનાં અંકુર અને તળવા વડાદવાની વિશે પાંચ છ મેલ ઉપર આવેલાં છે. આ ઉપરાંત, ભરૂચ ટિકિટમાં તથા ગાયકવાડનાં તાપી નદીના ઉત્તર કિનારાનાં ગામોમાં આજે પણ આપણને રાઠોરાસીએ માલુમ પડી આવે જેકીન ચોક્કસ નિશાની છે કે એ પ્રદેશ રાઠોડ એટલે રાષ્ટ્રકૂટના તાબામાં હતે. માકુ ટોનું રાખ્યું. લાટમાં કેટલો સમય ચાલ્યું. અને તેઓએ પોતાના મુખ્ય વંશ સાથે કંઈ સંબંધ રાખ્યા હતા કે નડી, એ નક્કી કરવું હાલ અશકય છે. પરંતુ એ દુકાનને લગતી બે બાબતે ખાસ ધ્યાન દૈવાલાયક છે. વડોદરાનાં પતરાંમાં કર્યું, અને કાવીનાં પતરાંમાં ગેળવદ, એ બન્ને પાવાના ફા “ મહાસામંતાધિપતિ કહે છે. એથી જાય છે કે તેઓ ક્રાઇ મહારાજાના ખંડીયામ્યા હતા. વળી, કાં અને ખરે પરનના લેખામાં આવેલી ગોવિંદ રાની મુખ્ય શાખાની વંશાવલી ગુજરાતના લેખા કરતાં જુદી જ છે. એટલે ગુજરાતના રાષ્ટ્રકૂટ માતૃબેટના રાષ્ટ્રકુટોના ખેડીયાઞા દાવા જોઈએ. એમ હું માનું છું. ૧ જ. Àા.'બ્રા. રા. એ. સા. વ. ૨ પા. ૩૭૧ ધારે છે કે રાષ્ટ્રકૂટોની મુખ્ય શાખા પણ ગુજરાતમાં રાજ્ય નથી. પરંતુ એમ બતાવવાને પૂરતા પુરાવા છે કે તે પેટ ’ અથવા માલખેઢ હતી. જીએ કરાડ, ખાપટન પા. ૧૦૫. ૪ જુએ. ઈ. એ. વા. ૧ પા, ૨૦૬ એક અને ૨ ઈ. આલ્ક. વે. રૂ મા. ૧૪૦ ૩ લાસન અમ કરતી હતી. આ ધારણા માટે કંઈ પણ પુરાવા દક્ષિણી નતી હતી અને તેની રાજ્યધાની ‘ માન્યસાલેટીનાં પતરાં ઉપરની ચર્ચા-ઈ. એ. તા.−૧. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy