SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख શર્મન ભાષાન્તર (સારરૂપ) --શક નૃપના કાલથી ૭૩પ વર્ષ વીત્યા બાદ નંદન સંવત્સરમાં પોષ સુદ ૭ ને દિવસે– પં-૩ પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર પ્રતવર્ષ નામે ગોવિંદરાજ ત્રીજે. પં–૮ તેને ભાઈ ઇંદ્રરાજ લાટ પ્રાંતને વાજા થયો. ૫-૧૦ તેને દીકરો કર્કરાજ હતા. પં.-૧૧ તેને ના ભાઈ રાજ દરાજ, પં.-૧૫ તેણે આપેલ સરખી બારગામ ભાવ, શકિક પાન, મણિનાગને પૌત્ર, રાજાદિત્યને પુત્ર બુદ્ધવર્ષ જે મહાનામન્ત હતા, પંચમશબ્દ જેણે મેળ માં હતા અને બ્રાહ્મણેમાં જે અનન્ય શ્રદ્ધાવાળો હતો તે બધા ભવિષ્યના રાઓને જ કરે છે કે પ.-૨૦ તમને બધાને વિદિત થાઓ કે, મારા અને મારાં માતાપિતાના યયશની વૃદ્ધિ માટે આ અને પરલોકમાં ફળ મેળવવા માટે બલિ ચરૂ વિશ્વદેવ અગ્નિહોત્ર ઈત્યાદિ ધર્મક નભાવવા માટે, નીરખી બાર ગામમાં ગોલ નામનું ગામ મધુવલ્લિકા સહિત આજે વિજયા સપ્તમી તિથિએ, ભૂમિછિદ્ર ન્યાયથી સંકલ્પના જળપૂર્વક નીચેના બ્રાહ્મણોને દાનમાં આપેલ છે. વાજસનેય માધ્ધદિન શાખાના બહ્મચારી બદર સિદ્ધિના ચતુરવેદી ગર્વ દેવના પુત્ર ત્રિપ્રવરી અને લાવણ્ય ગેત્રના બ્રાહ્મણ સેમ, તથા ગૌ મ ગેસના મહેશ્વરના પુત્ર બ્રાહ્મણ નાહરને, તથા ના પુત્ર વષય ગાત્રના કણને તથા બvપુક નામન સર્વદેવ • મલે સહદેવને નેવને ગોવને ભાઉ૯લને ગેવફાર્મનને અણહદત્યન નાસનને ગેવને પરાકાર આદિત્યને આનેય લિમ્બાદિત્યને ગને , અગ્નિશમનને તથા મુગલ શેત્રના નેવરેવને તથા માધર ગેરના નાગને, તથા નાણસરને, તથા રેવસમને તથા વરીનું ગાબને પાઉલગ્ન, નયા ભરદ્વાજ ગોત્રના નવાદિત્યને તથા કોશ ગેત્રના ઈશ્વરને, તથા બે પરવામનન કથા વા ય ગાત્રને વશ મનને તથા શિલાદિત્યને, તથા દેવહતને તથા લાવણ્ય ગેબના સીને તથા કાત્યાયન ગાત્રને નન્નને તથા માનસૂરને તથા આનેયસના સમાન ગેત્રના મહેશ્વરને ( જેણે પોતાને હિ દૌહિત્રા નિનને આપી દીધો હતો) તથા ભરદ્વાજ ગોત્રના લલને તથા તેના ભાઈ જવુકને, તથા સજાન ગોત્રના દત્તને, તથા આગ્નેયસના સમાન ગોત્રના અગ્નિશમનને તથા નેવાદિત્યને, તથા કૌશ ગોત્રના શબારને, તથા વાષણેય નેત્રને જજજુકને, તથા ગૌતમ ગોત્રના આદિત્યને, તથા સેમના પુત્ર આદિત્ય ચાહુલકને તથા મુગલ ગેત્રના અગ્નિશમનને રમને આગ્નેયસના સમાન ગેરના રેવને. ૫-૪૩ અને ૪૬ દાન કાયમ રાખવા માટેની આઝાઓ અને મહાભારતના શિરસ્તા મુજબના કે મા .. કઈ યાદિ ૫.૪૯ મે લખ્યું- તે તું ! લેખક છે ( વ યું ) શેત્રના For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy