SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ સંઘ-સેવા, જ્ઞાનસેવા, જીવદયાદિ કરીશ તો એ એટલે મિથ્યાશાસ્ત્રોનાં મિથ્યાતત્ત્વોની શ્રદ્ધાની સંવરની સમ્યફ પરિણતિ છે. પરિણતિ અર્થાત્ અસત્ પરિણતિ છે. અથવા એમ કોઈએ આપણું કાંઈક બગાડ્યું, સર્વજ્ઞનાં શાસ્ત્રોનો બોધ છે, પરંતુ એકાંતે દુન્યવી અથવા આપણું અપમાન કર્યું, ત્યાં જો મનને ‘આ વિષયોનો જ રાગ છે, તો એની અસપરિણતિ કેવો ખરાબ માણસ એમ એનાપર અરુચિ-દ્વેષ છે, તો એ ઝેર સમાન છે. એનાથી મિશ્રિત ગમે થાય, તો એ આશ્રવની પરિણતિ. માટે તો મહાવીર તેટલો બોધ હોય તોય તે અસુંદર છે. ભગવાનપર અનાડીઓ તરફથી જુલ્મની ઝડિયો ત્યારે સમ્યફ આંતર પરિણતિ એ અમૃત વરસી છતાં, પ્રભુ આવા ખરાબ માણસ’ એટલું સમાન છે, એનાથી મિશ્રિત થોડો પણ બોધ ય મનમાં ન લાવ્યા, કેમકે પ્રભુ સમજતા હતા કે આત્માને પુષ્ટિકારક છે, સમ્યક છે. આમ, એવું વિચારવામાં અરુચિ-દ્વેષની આશ્રવની પરિણતિપર મુખ્ય ભાર દેવાનું કારણ બધી પરિણતિ છે. ત્યારે જો ત્યાં એમ વિચારાય કે, સાધનાનો ચરમ ઉદ્દેશ વીતરાગતાની પરિણતિપર ‘આમાં તો મારામાટે કર્મક્ષયનો ધન્ય અવસર છે. જવાનો છે. પણ સામો જીવતો દયાપાત્ર છે, એ બિચારો મારું એમ ચરમઉદ્દેશ અનાહારીપણાનો ખ્યાલમાં નિમિત્ત પામી કર્મ બાંધે છે!’ તો આ સંવરની હોય, ને ચૌદશ જેવી પર્વતિથિ આવી, તો ત્યાં સપરિણતિ છે. વેઠવાનું આવ્યું, તે તો વેઠવું જ ઉલટભેર ઉપવાસ થાય; ને કદાચ શરીરાદિના કારણે પડવાનું છે, પછી એને આશ્રવનું સ્થાન શા માટે તપ ન થઈ શક્યો, તો હૈયાને ભારે રુદન હોય. તપ બનાવવું? સંવરનું જ બનાવવું. આશ્રવનું સ્થાન ન કરી શકવાનો ખેદ એ સમ્યફ પરિણતિ છે. એટલે જ્યાં રાગ, દ્વેષ, ઉકળાટ, હિંસાદિની આપણા સ્વ. પંન્યાસજી શ્રી પદ્મવિજયજી ભાવના વગેરે અશુભ ભાવો કરાય તે, સંવરનું ને કેન્સરનો જાલિમ વ્યાધિ હતો, માથું દુખવાની સ્થાન એટલે જ્યાં ક્ષમા, દયા, સમતા, ઉપશમ, વેદનામાં તો લાગેકે, માથાના જાણેટુકડા થઈ રહ્યા અહિંસા વગેરે શુભ ભાવોકરાયતે. બસ, વારંવાર છે. એમાં એકવાર ચૌદશે એમની પાસે હું બેઠેલો જાગૃતિ રાખીને આશ્રવનાં સ્થાનોને સંવરના સ્થાન તે રોવા જેવા થઈને કહે કે, “જુઓને! આજે પર્વ બનાવવા; એમાં શુભભાવ આવે, ત્યાં આંતર- દિવસે પણ મારે નવકારશી વાપરવાનું પાપ પરિણતિ સમ્યફ બને. આવી સત્પરિણતિ સાથેનો કરવાનું કેવોકમભાગી!' પછી એમના આશ્વાસન શાસ્ત્રબોધ એ સુંદર બોધ કહેવાય, પછી ભલે એ માટે મારે કહેવું પડ્યું કે, એક જ બાજુ કેમ જુઓ બોધ થોડો હોય. ત્યારે શાસ્ત્રનો ઘણો પણ બોધ છો ? જેમ ખાવું એ પાપ છે, આશ્રયસ્થાન છે, જો આંતરિક અશુભ પરિણતિથી મિશ્રિત હોય, તો તેમ આવો જાલિમ કેન્સર રોગ સમતાથી સહન તે અસુંદર છે. મિઠાઈનું પણ ભોજન જો ઝેરથી કરવો, એ રોગપરિષહ નામનું મહાન સંવરસ્થાન મિશ્રિત હોય, તો તે સુંદર નથી. એનાથી શરીરને છે. વળી એમાં આટલી જાલિમ વેદના સમતાપુષ્ટિનમળે, પણ મોત મળે. ત્યારે એવાઝેર વિનાનું સમાધિથી સહન કરવામાં મહા કઠણાઈ છે, કષ્ટ સાદું રોટલાનું પણ ભોજન શરીરને પુષ્ટિ આપે. છે; ને જેમ ઉપવાસવગેરે એ તપ છે, તેમ આ એમ, અવેધ સંવેદ્યપદવાળાને ગ્રન્થિભેદનથી જાલિમ વેદના સમતા-સમાધિથી સહન કરવાનું થયો. સર્વજ્ઞનાં વચનનું માર્ગદર્શન નથી મળ્યું. કાયકષ્ટએ પણ મહાનતપ છે. અવસરે ઉપવાસાદિ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy