SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વેદ્યસંવેદ્યપદ’ નો અર્થ पदमेव वक्ष्यमाणलक्षणमन्वर्थयोगादिति ॥७२॥ ટીકાર્ય • કારણ કહે છે. ગાથાર્થ અવેદ્યસંવેદ્યપદ ( આશયસ્થાન) એ તત્ત્વથી પદ (શુભાશુભસ્થાન) જ નથી. પઠ તો યોગીઓના વેદ્યસંવેદ્યપદ જ કહેવાય. ટીકાર્થ : અવેદ્યસંવેદ્યપદ એ મિથ્યાદષ્ટિનું (અશુભ) આશયસ્થાન છે. એટલા જ માટે કહે છે કે (એ) અપઠ છે, પરમાર્થથી (તાત્ત્વિકરૂપે) પદ જ નથી. કેમકે એ યથાવસ્થિત વસ્તુતત્ત્વનું પ્રતિપાદન નથી કરતું. પઠ તો વેદ્યસંવેદ્યપદ કે જેનું લક્ષણ આગળ પર કહેવાના છે તે છે. કારણ કે એમાં શબ્દાર્થ ઘટે છે. 53 વિવેચન : અવેધસંવેદ્યપદ એ મિથ્યાદ્રષ્ટિ જીવનું આરાયસ્થાન છે. આશય એ ચિત્તનો શબ્દ એના અર્થવાળો ન બન્યો, સાન્વર્થન બન્યો. એવું અહીં ‘વેદ્યસંવેદ્યપદ’ શબ્દમાં નથી, આ શબ્દ તો સાર્થ છે. તો એનો શો અર્થ છે ? એ હવે આગળ ૭૩મી ગાથામાં કહે છે, – વેદ્યસંવેદ્યપદ’ નો અર્થ તથા ચાહ वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । તથાઽપ્રવૃત્તિવુપિાદ્યાયમવિશુદ્ધ શા वेद्यं - वेदनीयं वस्तुस्थित्या तथाभावयोगिસામાન્યેનાવિપજ્ઞાનપ્રાશ્ચમિતિ યોઽર્થ, સંવેદ્યતેક્ષયોપગમાનુરૂવંનિશ્ચયનુાવિજ્ઞાયતે, સ્મિન્વટેआशयस्थाने किं विशिष्टमित्याह- अपायादिનિવસ્થનં-ના સ્વર્ગાવિારગમ્ સ્ત્યાદ્રિ તથા-તેન પ્રારેળ યેન સામાન્યાનુવિદ્ધ પ્રવૃત્તિવુન્ધ્યાપિ અભિપ્રાય છે, અધ્યવસાય છે, પરિણામ છે. એ તવુપાવાનત્યાનાશયાત્મિયા સંવેદ્યતે, સ્વાતિ વેદ્ય જુદા જુદા પ્રકારના હોય. એ દરેક પ્રકાર આશય સ્થાન કહેવાય. મિથ્યાદષ્ટિ જીવનો આશય એવો છે કે જેમાં વેદ્યસંવેદકપણું નથી. એટલે એ અવેઘસંવેદ્યપદ કહેવાય. અહીં ‘પદ’ કહ્યું તે ઓળખાણ પૂરતું, પણ પરમાર્થથી એટલે કે તાત્ત્વિક રીતે જોતાં એ પદ નથી અ- પદ છે. કારણ એ છે, કે એ મિથ્યાદષ્ટિનું મલિનઆશયસ્થાન વાસ્તવિક વસ્તુતત્ત્વનું સ્થાપન નથી કરતું. પદ એ ગૌરવભર્યો શબ્દ છે, એ જે તે સ્થાનને ન નલગાવાય; કિન્તુ પ્રશસ્તસ્થાનને લગાવાય. એવું ગૌરવવંતુ પદ વેદ્યસંવેદ્યપદ કહેવાય. ‘વેદ્યસંવેદ્યપદ’ શબ્દ જ એવો છે, કે એ પદમાં અર્થાત્ એ આશયસ્થાનમાં શબ્દનો અર્થ ધરી શકે છે. કહો કે આ રાશબ્દ આ પવિત્ર આશયને લઈને સાન્વર્થ બને છે. જગતમાં દેખાય છે, કે કેટલાક શબ્દ ખાલી ખોખા જેવા શબ્દરૂપ હોય છે. એ શબ્દની વસ્તુમાં એનો પદાર્થ ન દેખાય. દા.ત. ભાઈ ઉતાવળિયા અને ઉગ્ર પ્રકૃતિના હોય, પણનામ હોય શીતલચંદ; તો અહીં આળવિશુદ્ધયા-શ્રુતાવનીતવિપર્યયમતયાાપ્રધાનમિમેવ બન્ધારનું પ્રેક્ષાવતામવીતિ ઝ્યાવિગ્રહળમ્ શાકા तत्पदं साध्वस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम् । अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते ॥७४॥ तत्पदमिति पदनात् पदं - आशयस्थानं साध्वવસ્થાનાત્-પરિચ્છેવાત્ સમ્યાવસ્થાનેન, ભિન્નપ્રજ્ગ્યાવિસ્તક્ષળ-મિન્નપ્રન્થિવેશવિરતિરૂપ િિમત્યા૪-અન્વર્થયોાતઃ-અન્વર્થયોળેન, તન્ત્ર-સિદ્ધાન્તે વેદ્યસંવેદ્યમુતે-વેદ્યસંવેદ્યતેઽનેનેતિ કૃત્વા ૭૪ ટીકાર્થ અને તે પ્રમાણે કહે છે. ગાથાર્થ: (૭૩) જે (પદ - આશય સ્થાન) માં સ્ત્રીવગેરે વેદ્ય (જ્ઞાતવ્ય વસ્તુ) અપાયાદિનું કારણ છે એવું (ત્યાગ- આદરની) પ્રવૃત્તિ વિનાની પણ આગમવિશુદ્ધ બુદ્ધિથી જણાય (૭૪) તે પદ ને શબ્દપ્રમાણે અર્થનો યોગ હોવાથી શાસ્ત્રમાં વેદ્યસંવેદ્યપદ કહે છે, ને તે સમ્યક્ સ્થિતિવાળું હોવાથી ભિન્ન ગ્રન્થિક આદિ સ્વરૂપ છે.
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy