SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ જ્ઞાન કહેવાય. કિન્તવિપરીત વિધિથીનહિ. આ અવિપરીત વિધિ આ જ હિસાબે ઉપા. માનવિજયજી આ, કે પહેલાં ગુરુનો વિનયાદિ સાચવીને ગુરુ પાસે મહારાજે ઋષભદેવ પ્રભુના સ્તવનમાં ગાયું કે તત્ત્વજિજ્ઞાસાથી શાસ્ત્રશ્રવણ કરે, એનું ગ્રહણ “મુજ મનડું છે ચપલ સ્વભાવ (સમજ) કરે, એનું હૃદયમાં ધારણ કરે, એના પર તો હી અંતર્મુહૂર્ત પ્રસ્તાવ; શાસ્ત્રપદાર્થનું સ્પષ્ટ જ્ઞાન થાય. એટલે પછી તું તો સમય સમય બદલાયે તત્ત્વનિર્ણય થાય. એની આ ગાથા છે,ઈમ કિમ પ્રીતિ-નિર્વાહો થાય.” નિા શ્રવ વૈવ, પ્રદUT થાઈ તથા અર્થાત્ પ્રભુ ! મારું મન આમ ચંચળ મહાપોદાર્થવિજ્ઞાનં તત્ત્વજ્ઞાનં ર થીy:' સ્વભાવનું છે. એટલે વારેવારે આમતેમ ફરનારું છે, જિજ્ઞાસા વગેરે કમસર પ્રગટતા આઠ બુદ્ધિ છતાં કોઈ વસ્તુ પર ધ્યાન લાગી જાય, ત્યારે એમાં ગુણ છે. એ રીતે તત્ત્વજ્ઞાન-તત્ત્વનિર્ણયથાય, એ અંતર્મુહૂર્ત ચોંટી પડે છે. હવે તું તો પ્રભુ સમયે સમયે સમ્યફ અવિપરીત વિધિથી થયો કહેવાય. એ પરિવર્તિત કેવળજ્ઞાન-દર્શનથી બદલાતો છે, એટલે સૂક્ષ્મબોધ કહેવાય. સૂક્ષ્મબોધ એટલે સૂક્ષ્મ મારે તારાપર પ્રીતિનો નિર્વાહ શી રીતે કરવો? હું વસ્તુનો બોધનહિ, પરંતુ સૂક્ષ્મ રીતે અર્થાત્ નિપુણ પ્રેમથી તારાપર મન લગાડું, તે તારામાં અંતર્મુહૂર્ત બુદ્ધિથી કરાતોબોધ. માટે અહીં સૂક્ષ્મબોધનો અર્થ સ્થિર રહે, પરંતુ તું તો આ સમયના બીજા જ સમયે ર્યો નિપુણબોધ. તત્ત્વબોધ માટે નિપુણતા આકે બદલાઈ ગયો હોય છે. પછી પ્રેમથી તારી પૂંઠે શી તત્ત્વનો હેતુ-સ્વરૂપ-ફળથી બોધકરાય. સર્વાના રીતે પડાય? શાસન વિના બીજું કોઈ આ હેતુ-સ્વરૂપે ફળનો કવિનો પ્રભુને આમીઠો ઠપકો છે, એટલે જ યથાર્થ વિચાર આપી શકતું નથી. દા.ત. સંસારી એનો ઉપસંહાર કરતા કહે છે, તે માટે તું સાહિબ આત્માના અર્થાત્ આત્માની સંસારી અવસ્થાના મારો, હું સેવક ભવોભવ તારો.’ હેતુ-કારણ ક્યા? તો ન્યાયદર્શનવાળા કહે છે, વાત આ હતી, મોક્ષમાં પણ આત્માનાં ‘તત્ત્વનાં અજ્ઞાન-મિથ્યાજ્ઞાનથી સંસાર”. પરંતુ સહજસ્વભાવના સમયે સમયે પરિવર્તન પામતા આ અધુરું કારણ છે. જ્યારે વાસ્તવમાં આકેવળજ્ઞાન-કેવળદર્શનરૂપી કાર્ય ચાલુ છે. આ મિથ્યાજ્ઞાન-મિથ્યાત્વની સાથે અવિરતિરીતે આત્માના મોક્ષ પહેલાં કાર્યો અને મોક્ષ કષાય-યોગ પણ કારણ છે. એટલે જ તૈયાયિક પછીનાં કાર્યો, એમ બે રીતે કાર્ય (ફળ) દષ્ટિથી મુક્ત આત્માના હેતુતરીકે માત્ર તત્ત્વજ્ઞાન કહે છે. આત્મતત્ત્વનો વિચાર કર્યો. તત્ત્વજ્ઞાનથી મોક્ષ, એમ કહે છે, એ પણ અધુરું આમ હેતુ, સ્વરૂપ, ફળના દષ્ટિબિંદુથી કારણ છે. સંસારના જેટલા કારણો છે, એ બધા આત્મતત્ત્વનો નિર્ણય થાય. એવી રીતે બીજા હટાવાય તો જ મોક્ષ થાય. આ જિનશાસનમાંથી અજીવઆદિતત્ત્વોનો નિર્ણયથાય, તે પણ સમ્યગું જાણવા મળે. હેતુ આદિનો વિચાર કરીને, નહિ કે મિથ્યા હેતુ- વળી આત્માના સ્વરૂપઅંગે પણ બીજા દર્શનો સ્વરૂપવગેરેથી વિચારીને ત્યારે જે તત્ત્વનિર્ણયથાય યથાર્થ સ્વરૂપ બતાવી શકતા નથી. પહેલું તો એ તે સૂક્ષ્મબોધ કહેવાય. નિર્ણય પણ સમ્યફ રીતે અનેકાંતવાદી નથી, તેથી એકાંત સ્વરૂપે બતાવે એ કરવાનો, બુદ્ધિના ૮ ગુણનો કમ સાચવીને કરે. યુક્તિસંગત ન થાય. દા.ત. આત્માનું જ્ઞાનસ્વરૂપ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy