SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મતત્વનો હેતુ-સ્વરૂપ-ફળથી વિચાર સૂક્ષ્મબોધ કહેવાય છે. આત્માનું ફળશું, કાર્યશું? એ વિચારવું પડે. ત્યારે ટીકાર્ય : “સમ્યગુ એટલે કે અવિપરીત હવે (૧) આત્માના હેતુ એટલેકે ઉત્પાદક કારણ, વિધિથી, હેવાદિ એટલે કે હેતુ-સ્વરૂપ-ફળના એનો વિચાર સર્વશાસન આ રીતે આપે છે, કે પ્રકારથી લોકમાં જે તત્ત્વનિર્ણય થાયતે, વેદ્ય સંવેદ્ય આત્મા આમતો અનાદિથી ચાલ્યો આવે છે; એટલે પદના લીધે, અર્થાત્ આગળ કહેશે તે લક્ષણવાળા કે દ્રવ્યથી નિત્ય છે. તો જ્યારે આત્મા ઉત્પન્ન વેદ્યસંવેદ્યપદને લીધે બોધ સૂક્ષ્મ અર્થાત્ નિપુણ થયેલો જ નથી, તો પછી આત્માને ઉત્પન્ન કરનારા હોય છે. હેતુઓ-કારણો ક્યા? એનો વિચાર કરવાનો હોય વિવેચનઃ દીપ્રાદષ્ટિ સુધી ચડેલા આત્માને જ નહિ. છતાં એ પર્યાયથી અનિત્ય છે. એટલે જે બોધ હોય છે, તે સ્થૂલ હોય છે, સૂક્ષ્મ નહિ. આત્મા દા.ત. મનુષ્યરૂપે મરે છે, દેવરૂપે ઉત્પન્ન એટલે જિજ્ઞાસા થાયકે ધર્મઅર્થે પ્રાણત્યજે, પણ થાય છે. આ હિસાબે દેવરૂપે ઉત્પન્ન થવાનાં હેતુઓ ધર્મન ત્યજે.” એટલી ઊંચી ભૂમિકાએ ચડેલા તો કારણો હોય. એ હેતુઓ ક્યા ક્યા, એ વિચારવા યસૂક્ષ્મ બોધનહિ. તો પછી એ સૂક્ષ્મબોધકેવોક એ આત્મતત્ત્વનો હેતુથી વિચાર કર્યો કહેવાય. હોય છે?’ એના સમાધાનમાં આ ૬૫ માં શ્લોકમાં આ હેતુથી વિચારવામાટે પણ અનંતજ્ઞાનીના સૂક્ષ્મબોધનું સ્વરૂપ બતાવે છે. શાસ્ત્ર જોવા પડે, જેથી એના વાસ્તવિક હેતુઓ સૂક્ષ્મબોધ એટલે વેદસંવેદ્યપદના સહારે જાણવા મળે, નહિતર તો અજ્ઞાનીના વચનનાં રવાડે હેતુ-સ્વરૂપ-ફળના વિચારથી સમ્યફ રીતે લેવાતો ચડી જવાનું થાય, દા.ત. એ તો કહે, “બકરાથી તત્ત્વનિર્ણય. યજ્ઞ કરો, સ્વર્ગ મળે દેવપણું ઉત્પન્ન થવામાં આ - હજી ચોથી દષ્ટિમાં વેદસંવેદ્યપદ પ્રાપ્ત નથી. કેવો હેતુબતાવ્યો? બકરીની હિંસા! આ માનનાર “વેદ્યનું જ્યાં સંવેદન’ થાય છે, અર્થાત્ સર્વજ્ઞ- ને ખબર નથી કે જો હિંસાથી સ્વર્ગે જવાતું હોય, કથિત હેય-ઉપાદેય પદાર્થનું તેવા સ્વરૂપે સંવેદન તો નરકે કોણ જશે? શું અહિંસાવાળો નરકે જશે? યાને પરિણતિ થાય છે, એવું પદ-સ્થાન-કક્ષા એ આવા રવાડે ન ચડી જવાય, એમાટે સર્વનાં વેદ્યસંવેદ્યપદ છે. ચોથી દષ્ટિમાં હજી વીતરાગસર્વજ્ઞ શાસ્ત્રોનું જ આલંબન લેવું પડે. એમાંથી યથાર્થ ભગવાન મળ્યા નથી, યા મળ્યા છે, તો હજી તેવા જ્ઞાન મળેકેકેવાક્વાહેતુએનરગતિ ઉત્પન્ન થાય, સદ્ધહ્યા નથી. તેથી એમના કહેલ હેય-ઉપાદેય કેવા કેવા હેતુએ દેવગતિ ઊભી થાય... પદાર્થની, એવા સ્વરૂપની શ્રદ્ધા-પરિણતિ-સંવેદ આ હેતુથી વિચાર આવી કેટલીય જગાએ ક્યાંથી થાય? તેથી ત્યાં વેદસંવેદ્યપદ ન હોય. એ કરવાનો રહે. દા.ત. સાધુવેશમાં સંયમી થતાં કેવા પાંચમી દષ્ટિમાં થનાર છે. અહીં એનથી. માટે અહીં કેવા હેતુ સેવે, તો અસંયમી થાય? એમ ગૃહસ્થને ‘સૂક્ષ્મબોધ નથી, નિપુણ બોધ નથી.’ કેવા કેવા હેતુસેવાય તો આત્મા મિથ્યાત્વી થાય? કોઈ પણતત્ત્વનો સૂક્ષ્મબોધ-નિપુણબોધ ઈત્યાદિ વિચાર તે હેતુથી વિચાર છે. એમ કેવા કરવો હોય, તો એના હેતુ, સ્વરૂપ અને ફળથી કારણોસેવે અર્થાત્ કેવી સાધના કરે, તો જીવન્મુક્ત વિચાર કરીને એનો નિર્ણય કરવો પડે. થવાય? ઈત્યાદિ વિચારણા આત્માની તે તેરૂપે દા.ત. આત્મતત્ત્વનો નિર્ણય લેવો છે, તો ઉત્પન્ન થવાના હેતુની વિચારણા કહેવાય. અહીં આત્માના હેતુ ક્યા? આત્માનું સ્વરૂપ શું? અને પણ તેના તેના વાસ્તવિક હેતુઓનું જ્ઞાન સર્વજ્ઞ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy