SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ iT ખારા પાણી સમ ભવયોગને ત્યાગી ખરચકેટલો? લાભમાં સેંકડો લોકોમાં જૈનધર્મનું તત્ત્વશ્રવણનું અચિંત્ય સામર્થ્ય એટલે તીર્થકર ભગવાનની પ્રાપ્તિનું બીજ પડી જવાથી આપણી કલ્પનામાં ન આવે એવી તાકાત. આગળપર એ પામીને કંદમૂળત્યાગ કરી અનંતા આપણને ઘણા પૂર્વપુરુષોમાં અને વર્તમાન જીવોને અભયદાન દેનારા, તેમજ બીજા પણ દાન- માણસોમાં આ જોવા મળે છે. દા.ત. મોટા ગણધર શીલ-તપ-નિયમાદિ પામનારા બનશે! એ ધર્મ ગૌતમ સ્વામીજી મ. વગેરે પરમાત્મા મહાવીરદેવ વળી એના વારસદારોમાં અને બીજા સંપર્કમાં સાથે વાદ કરી જીતવા આવેલ, તે ભગવાન પાસેથી આવનારામાં ઊતરશે ! એ બધાની દુર્ગતિઓ તત્ત્વશ્રવણ કરી વૈદિક બ્રાહ્મણધર્મમાંથી તત્કાલ અટકશે! આ લાભનું શું પૂછવું? સંસાર-અટવીમાં સીધા જૈનધર્મમાં આવી ગયા. મહાઘાતકી, ક્રૂર ભૂલા પડેલા અને જૈનધર્મ વિના ભટક ભટકકરનારા અને નિર્દય અકબર બાદશાહ જગદ્ગુરુ આચાર્ય જીવોને માર્ગે ચડાવવામાં નિમિત્ત બનાય એના પુંગવ હીરસૂરિજી મ. પાસે તત્ત્વશ્રવણ કરતાં લાભના લેખા નહિ. એની સામે કેટલા પૈસાનો કોમળ અને દયાળુ બની ગયેલા. વગેરે વગેરે.. ખરચ ! કહો મામુલી! એ અનુકંપા-ઔચિત્ય આ અચિંત્ય સામર્થ્ય તત્ત્વશ્રવણનું છે, આ દાનનો ખરચ કાંઈ એટલો બધો નથીકે પોતાનું ઘર સામર્થ્યના હિસાબે જ તત્ત્વશ્રવણનો મહાપ્રભાવ ઊઠી જાય, યા એક ટંક પણ ભૂખ્યા રહેવું પડે. પણ પડે છે, કેમકે તત્ત્વશ્રવણથી બૂઝેલાશક્તિમાન આ ગુણબીજ ધર્મબીજની વાત છે. ધર્મની આત્મા પ્રભાવક કાર્યો કરી લોકોપર ભારે પ્રભાવ સમ્યક પ્રશંસા આકર્ષણ પછી એ ગુણની-ધર્મની પાડે છે. જેમકે, બ્રાહ્મણ પુરોહિત હરિભદ્રબુઝીને ચિંતા-રુચિ-અભિલાષા થાય એ અંકર છે, એના જૈન સાધુ જૈનાચાર્ય થયા પછી ૧૪૪૪ શાસ્ત્રોનો પર એ ગુણ કે ધર્મ અંગેની જિજ્ઞાસા, શુશ્રષા, રચયિતા બનેલા, જેનો પ્રભાવ આજ સુધી ચાલ્યો શ્રવણકરે એનાળ કહેવાય. પછી એના પર એ ગુણ આવે છે. કે ધર્મ અંગેની પ્રવૃત્તિ થાય એ પત્ર-પુષ્પ છે. વજસ્વામી પૂર્વભવમાં દેવપણે અષ્ટાપદજી તો પ્રવૃત્તિ શાના પર આવી ? તત્ત્વશ્રવણ પર ગૌતમસ્વામીજી પાસેથી તત્ત્વશ્રવણ કરી પરતત્ત્વશ્રવણ ધર્મબીજને ઊગવા વધવા મીઠા બૂઝેલા. તેજસ્વામીનાભવમાં ત્રણ વર્ષની ઉંમરે પાણીનાં સિંચનનું કામ કરે છે. ત્યારે અતત્ત્વશ્રવણ દીક્ષા, ૧૧ અંગનું જ્ઞાન, પૃથ્વીપર વિહરી કરી ખારા પાણીના સિંચનનું કામ કરે છે. ખેડૂત બીજ પ્રભાવક પ્રવચન વગેરેથી જબરદસ્ત પ્રભાવ પાડી વાવી સમુદ્રના ખારા પાણીનું સિંચન કરે, તો બીજ ગયા. તત્ત્વશ્રવણની બલિહારી છે, કે જે મીઠા ખલાસ થઈ જાય. પરંતુ એના બદલેનદીની નહેરના પાણીની જેમ જૈનધર્મબીજને અદ્ભુત સિંચન કરી મીઠા પાણીનાં સિંચન કરે, તો બીજ ઉગે, વધે. પાક તરફ લઈ જાય છે. સામાને ધર્મપ્રશંસા અહોભાવતો થયા હોય. પરંતુ ખારા પાણી સમ ભવયોગને ત્યાગો... એ પછી જો એ ખારાપાણી જેવું અતત્ત્વશ્રવણકરે, ગૌવ માવાર્થમાહતો પેલાં અહોભાવ-આકર્ષણ સુકાઈ જાય. અહીં ક્ષારાતુન્યા મવયોmsfuત્નો મતદા તત્ત્વશ્રવણથી ધર્મબીજના ઉગવાવધવામાં આહેતુ મધુરોદ્રયોન સમા તત્ત્વશ્રુતિ તથા ધરા સરસ બતાવ્યો કે તત્ત્વશ્રવણનું અચિંત્ય સામર્થ્ય ક્ષારાતુ દ ર મિયોપોડવિત્નો હોવાથી એનો મહા પ્રભાવ છે. मतोऽतत्त्वश्रवणरूपोऽपि, मधुरोदकयोगेन समा
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy