SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 260 યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ દોડાદોડ કરી આપણે એક વાડકીને તણાવા દેતાં પકડીને બેઠો છું, ખરેખર હું તો અજ્ઞાનથી નથી, ને ક્રિયાઓ બધી એમ જ ફળ વિના તણાઈ આવરાયો છું. જાય છે, તે તરફ લક્ષ્ય નથી. માટે ભગવાન પાસેથી ચલાવો! આ રીતે સંકલનાબદ્ધચાલે, તો તેમાં આપણે લેતા શીખીએ. ભગવાન તત્ત્વવિચારણા ચિત્ત પરોવાયેલું રહે, તો પછી બીજા-ત્રીજાફાલતુંના માં મસ્ત હતાં, એમનું તત્ત્વચિંતન ઘણી ઊંડાઇએ આનંદનું આકર્ષણ ન રહે, પણ એ બીજા-ત્રીજામાં પહોંચેલું હતું, તે આપણામાટે જો શક્ય નથી, તો આનંદક્યરા જેવો લાગવો જરૂરી છે. એશ્ચરો દેખાય આપણે આપણી શક્તિ મુજબનું પકડીએ. અરે! ને કાઢવાનું થાય, તો જ આ તત્ત્વવિચારણાનો આનંદ એક સ્તુતિ કે સ્તવનને પકડીને પણ કડીબદ્ધ જોડતાં ઊભો થાય, એકવખત એ ઊભો થયા પછી બીજાજઇ તત્ત્વવિચારણા આદરી શકીએ. ત્રીજામાં ચિત્ત નહીં જાય. જુઓ, સુણો શાંતિ નિણંદ સોભાગી... એક ધર્મ યુવાનીમાં દષ્ટિ બદલાય સ્તવન પકડીએ, હવે બીજું કંઈ વિચારતા નથી ધર્મ કરવો એ અલગ ચીજ છે, ને ધર્મમાં આવડતું, તો કમ સે કમ આના આધારે ગદ્યમાં આરાધકભાવ ઊભો થવો, એ અલગ ચીજ છે. પ્રાર્થના બનાવી હૈયું જોડી શકીએ. ધર્મ કરી લેવા માત્રથી નહીં, પણ ધર્મમય-સાત્ત્વિક હે પ્રભો! તમે સૌભાગ્યવંતા છો. આપના આ સદ્વિચારની પરંપરા ઊભી થાય તો આપણામાં સૌભાગ્યના પ્રભાવે મને આપના ગુણો પ્રત્યે રાગ આરાધભાવ છે, એમ માની શકાય. કેમકે થયો છે, હું આપનો ગુણરાગી બન્યો છું. પણ આપ સદ્વિચારોની પરંપરા ચાલે, તો મીમાંસાગુણ જામે તો મારા પ્રત્યે નિરાગી છો, આપને કંઈ મારા પ્રત્યે અને મોહનીય કર્મનાશે. આ છઠ્ઠી દષ્ટિમાં તેથી જ રાગ નથી. આ પરિસ્થિતિ જોતાં મુંઝવણ ઊભી મોહનીય કર્મનો પ્રભાવ રહેતો નથી. છઠ્ઠી દષ્ટિમાં થઇ છે, કે આપણા બંનેના તંતુઓ જોડાશે કેવી આવેલો જીવ રાજહંસ જેવો છે. જેમ રાજહંસ માત્ર રીતે? બેવ્યક્તિ એક સ્થળે એક સમયે એક બીજાને મોતીનો જ ચારો ચરે, બીજા-ત્રીજાપર નજરેયન મળ્યા વિના કંઇ બંનેનું મિલન થયું ગણાતું નથી. ફેરવે, એમ આ દષ્ટિવાળાનું મનતત્ત્વદષ્ટિપરજ – તેમ બે વ્યક્તિવચ્ચે પરસ્પર, એક સમયે પ્રીતિ- તત્ત્વવિચારણા પર જ ચોંટેલુ હોય, બીજે ક્યાંયચો.. રાગ ન થાય, તો પ્રેમસંતુ જોડાયો ગણાતો નથી. નહીં. પણ તંતુ જોડાશે કેવી રીતે? ખરેખર મેળ બાળકાળની ચેષ્ટા યૌવનકાળે રહેતી નથી. મળવો મુશ્કેલ છે, કેમકે હું તો ક્રોધ કષાયનો ભરિયો શૈશવકાળમાં માટીને કાદવમાં રગદોળાવાનું ગમતું છું. જે કંઈ પ્રતિકૂળ-અણગમતું દેખાય, એના પર હતું! એમાં હાથ નાંખી હાથ કાદવવાળા કરી ઘર શ્રેષ-કોધ આવે છે. આવું તો આ જગતમાં પાર બનાવવાની બાલિશ ચેષ્ટા થતી હતી. પગકાદવમાં વિનાનું છે. માટે એ બધાપર ક્રોધ કરનારો હું કોઇ ખરડવા ગમતા હતાં, ગટરપાસે રમત ચાલતી હતી. કષાયથી ભરિયો જ નહીં, દરિયો છું. જ્યારે પ્રભુ! હવે યુવાન થયો, હવે આ રીતે માટી-ગારના ઘર તમે સામે છેવાડે છો, ઉપશમરસના દરિયા છો, બનાવવાની રમતમાં રસ નથી. કાદવમાં હાથ-પગ તમારું બગાડવાવાળા ઘણા હતાં, છે, છતાં તમે ઘાલવાની વાતથી ચીતરી ચડે છે, ને ગટર પાસે ઉપશમભાવના દરિયા છો. હે નાથ! મારું બીજા ઊભા રહેતા ધૃણા થાય છે. યૌવનવય પામ્યાથી નહીં, મારો ક્રોધ જ બધું બગાડે છે, છતાં હું એને આ સહજ ફેરફાર થાય છે.
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy