SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-પર્યાચદષ્ટિની સાર્થકતા 181 અને સાધનામાં આગળ વધ્યા. પર્યાયપ્રધાન દષ્ટિ આત્માને વૈરાગી, ભોગો ગૌતમબુદ્ધ પોતાની પાસે આવેલા પ્રત્યે વિરક્ત બનાવે છે, સારા દેખાતા ભોગોમાં જે શિષ્યોનો ભાવરોગ જોયો. તેઓ જાણે કદીમરવાનું લલચાઈ જાય, તે વિરક્ત નથી, પર્યાયદષ્ટિને નથી, એમ મસ્તીમાં આવી ભોગતરફ આસક્ત- પામ્યો નથી. એ જ પ્રમાણેદ્રવ્યપ્રધાન દષ્ટિજીવને આસ્થાવાળા બન્યા છે. ભોગો પણ કાયમ સ્થિતપ્રજ્ઞ બનાવે છે. શાસ્ત્રમાં તપનો મહિમા રહેવાના છે, માની ભોગોના ભરોસે ચાલે છે. તેથી જાણી તપ કરવા તૈયાર થયા ને કોઈ કહે, ભાઈ ગૌતમબુદ્ધદ્રવ્યને ગૌણ કરી, પર્યાયને મુખ્યકરી સંભાળજો! આજના ખોરાક-પાણી સારા નથી, અનિત્યતાપ્રધાન દેશના આપી. બધું નાશવંત છે. તપ કરવા જતાં લેવાઈ જશો. આ સાંભળી જો ક્ષણ પછીતું પણ નથી, તારા ભોગો પણ નથી.... તપનો વિચાર ડગુમગુ થાય, તો આત્મા નિત્ય છે. પછી શાનો ભોગ પાછળ આટલો લટ્ટ થાય છે. અખંડ છે. એ બધી વાતો સાંભળી હોવા છતાં દષ્ટિ એક ક્ષણનો અવસર મળ્યો છે, તો ભોગમાં પામ્યો નથી. સ્થિતપ્રજ્ઞદશામાં આવ્યો નથી. ગુમાવવા કરતાં, ચિત્તને વિશુદ્ધ કરવામાં વાપર...’ દ્રવ્ય-પર્યાયદૃષ્ટિની સાર્થકતા ઇત્યાદિ અનિત્યદેશના આપી પોતાના શિષ્યોને જે પળ પળને ખાય છે, એમાં મારા ભોગવિમુખ કર્યા. મોહનિયુક્ત કર્યા. વૈરાગ્ય નિત્ય આત્માને શું?’ એમ ભોગ ભોગવતા વાસિતર્યા. આમ ભયની દવા નિત્યતાનો બોધ આત્મદષ્ટિની વાતો કરે છે, તે બધા દંભી છે. નિત્ય છે. અને ભોગ રોગની દવા અનિત્યતાનો બોધ આત્મદષ્ટિનો ઉપયોગ સાચો ત્યારે ગણાય, કે જ્યારે તપ કરવાથી શરીર ઘસાવા છતાં, એમાં દ્રવ્યથી બધું નિત્ય છે, પર્યાયથી બધું ફરે પોતાનો આત્મા ઘસાતો નથી, એમ જોઈ સ્વસ્થ છે. આ દર્શન- આ દષ્ટિ ખરેખર ઉપયોગી છે. રહે. મનને અનુકૂળ પડે, એ બધું કરવાનું ને નામ આના આધારે તો પાલક પાપીએ ઘાણીમાં પીલી આત્મદષ્ટિનું આપવાનું, એના જેવી દાંભિકતા નાંખવા છતાં કંધકાચાર્યના ૫૦૦ શિષ્યો બીજી કઈ હોઈ શકે? સમાધિમાં રહી શક્યા અને કર્મો ખપાવી એ જ રીતે પર્યાયદષ્ટિ સાચી તો કહેવાય, કેવળજ્ઞાન-મોક્ષ મેળવી લીધો. એ બધાએ જોયું જો કોઈ બહારની ચીજનું આકર્ષણ જામેનહીં. બધી કે “મારો આત્મા નિત્ય છે, આ ઘાણીની પીડા આકર્ષક ચીજો વાપરતાં જવાનું અને પછી ‘ભાઈ! આત્માને નથી દેહને છે. ટૂકડા આત્માના નથી, આપણને કંઇ આકર્ષણ નથી, આ તો બધું અનિત્ય દેહના થાય છે. અને દેહકે દેહને પીડા બંને ક્ષણિક છે એમ કહેતા જવાનું એ પણ આત્મઠગાઈ છે. છે, તો ભલેને ક્ષણિક પીડા દેહને આવે, એમાં દંભ છે. બહારની આકર્ષક ગણાતી ચીજ લેવાનું નિત્ય-અખંડ એવા મારા આત્માએ અકળાવાનું જ મનન થવું‘ભાઈ! આમાં શું લેવાનું? બહારનું શું? આત્માને જે પીડાની સંવેદના થાય છે, એ તો છે, અનિત્ય છે ! પછી એવી નાશવંત ચીજ ખાતર દેહ જેવા દુર્જન સાથે રહેવાનોનાનકડોદંડ છે. એમાં નકામું મન બગાડવું!” આ વૈરાગ્ય છે. ખરેખર અકળાવાનું શું?’ બસ આ દેહ-પીડા-કષ્ટ ઉપયોગી ચીજ પણ અવસરે બગડી જાય, તો પણ પર્યાયોને અનિત્ય જોયા અને પોતાના આત્મ- આ વિરક્ત મનવાળો સ્વસ્થ જ રહે, કારણ કે તે તત્ત્વને નિત્ય જોયા, તો તેઓનું કામ થઇ ગયું. આ સ્વરૂપ જાણે છે.
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy