SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 166 યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ ત્વત:-મુવાજત્વસિદ્ધ, તાત્ત્વિનુવચ્ચેવમૂત- યોગીઓની તેવી પ્રવૃત્તિ હોતી નથી. અહીં ગોત્રયોગીની સાથે પ્રવૃતચક્યોગીની પણ બાદગાથાર્થ જ્ઞાનપૂર્વકના તે જ કાર્યો શ્રુત- બાકી જો ઇષ્ટ હોય, તો તેનું કારણ એ સંભવે છે, કે શક્તિના સમાવેશથી અનુબંધફળવાળા હોવાથી પ્રવૃત્તચક્યોગીઓ કુલયોગીઓની ઉપરની કુલયોગીઓને મુક્તિનું અંગ બને છે. ભૂમિકામાં હોવાથી એમના અનુષ્ઠાનોને અસંમોહ ટીકાર્ય પૂર્વે કહ્યું એવા જ્ઞાનથી કરાતા કર્મો પૂર્વકના ગણવાની શાસ્ત્રકારની ગણત્રી હોય. કુલયોગીઓ માટે મોક્ષનું કારણ બને છે. અહીં અથવા, યોગની વાતોની યોગ્યતાનો આરંભ કુલયોગીની વાત કરવાથી નક્કી થાય છે, કે જેઓ કુલયોગીઓથી છે. અહીં કુલયોગીઓથી અન્યને કુલયોગી નથી, તેઓને આ જ્ઞાનપૂર્વકના કાર્યો જે અસંભવ કહ્યો, તે ઉપલીકક્ષા-પ્રવૃત્તચક્રના સંભવતા નથી. કારણ કે આ કાર્યો શ્રુતશક્તિના વ્યવચ્છેદમાટે નહીં, પણ નીચલી ગોત્રયોગીસમાવેશવાળા કાર્યો છે. આ શ્રુતશક્તિ અમૃત- વગેરેની કક્ષાના વ્યવચ્છેદમાટે કહ્યો હોય, કેમકે સમાન છે. એના વિના વાસ્તવિક કુલયોગિપણું પ્રવૃત્તચક્યોગિતા કુલયોગિતાનાજ વિકાસરૂપ છે. ઘટે જ નહીં. તેથી શ્રુતશક્તિ મુખ્યતયા કુલ- અર્થાતુ એમાં કુલયોગિતા અંતર્ગતરૂપે રહેલી જ યોગીઓને જ સંભવે છે. આથી જ કહે છે આવા છે. જેમકે ઉપાધ્યાયમાં સાધુતા. અનુષ્ઠાનો મુત્સંગ બનવાનું કારણ પણ એ જ છે કુલયોગીઓમાં જ આવી પ્રવૃત્તિ હોવામાં કે આ રીતે શ્રુતશક્તિયુક્ત હોવાથી તે તાત્ત્વિક બે કારણો છે. (૧) શ્રુતશક્તિનો સમાવેશ અને અનુબંધના ફળવાળું હોવાથી મુક્તિનું કારણ બનેલું (૨) અનુબંધફળતા. આ બે કારણો કુળ યોગીઓમાં જ ઉપલબ્ધ હોવાથી તેઓના જ વિવેચનઃ જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરનાર દરેક અનુષ્ઠાનો જ્ઞાનપૂર્વકનાબની મોક્ષના અંગભૂતબને પ્રવૃત્તિ કરતાં પહેલા હિસાબ માંડે છે. આ કાર્યકરું છે. તો મારા આત્માને શું લાભ થશે? આમ દરેક કાર્ય શ્રુતશક્તિનો અર્થ છે આગમશક્તિ. આ આત્મહિતને લક્ષ્યમાં લઇ કરતો હોવાથી તેની દરેક આગમશક્તિકેવી છે? તો કહે છે, અમૃત સમાન પ્રવૃત્તિ મુક્તિનું કારણ બને છે. મુક્તિ = મોક્ષ છે. એટલે શું ? જગતના બધા વિષયોથી અને અમૃતની શક્તિ છે નિર્જીવને સજીવ કરવાની. આત્માને વળગેલા બધાકષાયોથી છુટકારો એનું અલ્પાયુષીને દીર્ધાયષી બનાવવાની. મરવા નામ મોક્ષ છે. પડેલાને અમર બનાવવાની. માંદલાને તંદુરસ્ત જ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિમાં આ વિષય- બનાવવાની. આ જ પ્રમાણે ભગવાનની વાણીરૂપ કષાયોથી આંશિક છુટકારો હોવાથી તે મોક્ષાંગ બને આગમની પણ એવી જ તાકાત છે. આગમજ્ઞાન છે. આવી પ્રવૃત્તિગોત્રયોગીઓને હોતી નથી, પણ ભળવાથી સાવ નિર્જીવ જેવી થતી ક્રિયાઓ કુલયોગીઓને હોય છે. દેવગુરુપૂજન, સાધર્મિક ભાવપૂર્વક થવાથી સજીવ બનતી જાય છે. જ્ઞાન સન્માન, જીવદયાભાવવગેરે સારા અનુષ્ઠાનો જેના વિનાની ક્રિયાઓ થોડી કર્યા પછી કે, થોડો વખત કુળમાં છે, તે કુળયોગી કહેવાય. આવા કુળ- કર્યા પછી છોડી દેવાય છે. જ્ઞાનથી એ ક્વિાના યોગીની પ્રવૃત્તિ જ્ઞાનપૂર્વકની હોય છે. ગોત્ર- લાભો દેખાવાથી એ ક્રિયાઓ દીર્ધકાલ સુધી ટકી
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy