SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir વિક વિલાસ. - સુરિ+મૃગ, પુષ્પ, ચર નક્ષત્ર-સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા, શતતારકા, જ્યેષ્ઠા, અશ્વિની, હસ્ત, ચિત્રા અને રેવતી એટલા નક્ષત્રને વિષે રકમ કરાવવું શુભ છે એમ પણ વિદ્વાન લેકે - શિષ્ય–શ્નાર કર્મને ખાસ નિષેધ કયારે જાણ? સૂરિ–રાત્રિએ, સંધ્યાકાળને વિષે, વિદ્યાભ્યાસના આરંભમાં તેલમર્દન–ભજન-અને સ્નાન કરી રહ્યા પછી તથા થાત્રાએ અથવા સંગામને વિષે જતાં, ઉત્સવના દિવસમાં કે પર્વ. માં તે ક્ષારકર્મ નજ કરાવવું. શિષ્ય–સ્નાનાદિથી પરવારી, સ્વછ વસ્ત્ર પહેરી પહેલું કર્તવ્ય શ્રાવકે ક્યું કરવું ? સૂરિ–એમ ઉતાવળ કરવાની જરૂર નથી. સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરવા એ તારી વાત અલબત સત્ય છે, પણ ક્યારે કેવી રીતના વસ્ત્રો પહેરવા એ વાત પણ શાસ્ત્રદ્રષ્ટિએ જરા વિચારવા જેવી છે. શિષ્યસ્વભાવદષને લીધે ઉતાવળ થઈ ગઈ હોય તો તે માટે ક્ષમા માગું છું. કેવા વસ્ત્રો કઈ રીતે પહેરવાં તે સમજાવવાની પ્રથમ કૃપા કરે. ' સૂરિ–પિતાની પાસે જેટલું ધન હોય તેને શોભતે પિોષાક મનુષ્યમાત્ર ધારણ કરે જોઈએ. કહેવાનો આશય એ છે કે આર્થિક સ્થિતિ સારી ન હોય તે છતાં કીંમતી વસ્ત્રાભૂષણે પહેરી પિતાને પરમ ધનવાન બનાવવાને દંભ ક. For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy