SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir રાખવી? આપણે વૈરી અતિથિ તરીકે આવે તે શું કરવું? ઘરની આસપાસ વૃક્ષો કેવા પ્રકારનાં હોવાં જોઈએ? મંદિરની ભૂમિ તથા પ્રતિમા વિષે વિવેચન–પ્રતિમાધિકાર વિગેરે કઈ પ્રતિમા પૂજ્ય ગણાય? પ્રતિમાના ખંડિતપણા ઉપરથી અનુમાન કઈ પ્રતિમા ઘરમાં અને કઈ પ્રતિમા દેરાસરમાં રાખવી? પ્રાસાદ રચનાપ્રતિમાની દ્રષ્ટિનું ઘેરણ-શિલ્પ પરીક્ષા-પ્રાસાદની ઉંચાઈ-પહોળાઈ–લબાઈ અને ધ્વજા-છહારનું વાસ્તુ ક્યારે લઈ શકાય? ભામંડળ પ્રકટાવવાનો વિધિ-કાષ્ટ પરીક્ષા. પૃષ્ટ ૧૯૯થી ૨૫૩ (૧૦) સંતાન પ્રેમની સાર્થકતા ? બાળકને નીશાળે ક્યારે મૂકપૂર્વના કળાચાર્યોઐથમના આશ્રમે-ગુરૂનું કર્તવ્ય-શિષ્યને ક્યાં સજા કરવી ? કયા વિદ્યાર્થીઓ ગુરૂને પ્રિય થાય? શિષ્ય કે વિનય રાખે ? શિગન પિપાક કેવો હૈયગુને કેવી રીતે સંબોધવા ? વિદ્યા પ્રાપ્તિના દસ કારણે નવી વિદ્યાને આરંભ ક્યારે થાય? ભાષાને અભ્યાસ-નર્કશાસ્ત્ર-નીતિશાસ્ત્ર વિગેરેના અભ્યાસની શી જરૂર છે? વઘ વિદ્યાના આઠ ભેદ-કામશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, અંગ અરણશાસ્ત્ર, આદિના અભ્યાસની જારનવકાર મંત્રનું માહા.... પૃ. ૨૫૪ થી ૨૧૦. (૧૧) વિષ ચિકિત્સા, સર્પો મનુષ્યને શા માટે કરતા હશે? સર્પ દંશને અને તિથિ-વાર-નક્ષત્રને નજીકનો સંબંધ-દશ ઉપરથી દરદીના ભવિષ્યની પરીક્ષા-દૂતના દેખાવ ઉપરથી દરદીના ભાગ્યનું સૂચન શરીરના મર્મસ્થાને અને તે ઉપર સર્પદંશનીઅક્ષર, પ્રાણઘાતક ઝેરનું કમિક પરિણામ કેવા લક્ષણેવા દરદી બચી જાયન્સના સ્થાનભેદે પ્રકારવિષને ઉદયકાળઅપરાન્ત યોગ-વારભેદે વિશ્વની અસર અનંત, વાસુકી આદિ નાગનાં લક્ષણ-વિષ કેવી રીતે શરીરમાં પ્રસરે છે અને તે ક્યાં સુધી For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy