SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir વિવેક વિલાસ, શિષ્ય—ભાજનને માટે એવી સખ્ત વિધિ રાખવાનું શું કારણ હશે ? * (L સૂર—આહારની અસર મન ઉપર થયા વગર રહેતી નથી. આહાર તેવા આડકાર ” એવી આપણામાં સાધારણ કહેવત છે, તેના આશય એવા છે કે જો આહારમાં સાત્વિક પદાર્થોના ઉપયાગ થાય તા તેથી મનેવૃત્તિ પણ સાત્વિક જ રહ્યા કરે છે. એટલા માટે ભ્રષ્ટ અથવા અખાદ્ય પદાર્થોના ઉપયાગ ન કરવાનું તેમજ ભ્રષ્ટ પુરૂષાની નજર આગળ ભાજન ન કરવાનું ક્રમાવવામાં આવ્યું છે, ને જો એક માણસને ગમે તેવા મલીન સ ંજોગામાં, મલીન પાત્રામાં, જમવાની ટેવ પડી જાય તે। પછી તે માણસ પોતાની પવિત્ર ભાવનાઓને વખત જતાં તેવીને તેવી પવિત્ર ન રાખી શકે. ન શિષ્ય—ભાજનના સબ ંધમાં સ્પર્શાસ્પર્શે ત્ય વિષે આપના શું મત છે? સૂરિહું માત્ર પવિત્રતા અને સાત્વિકતાનાજ પક્ષપાતી છું, એટલું જ કહેવું મારે માટે ખસ થઈ પડશે, અપવિત્ર વસ્તુ ખાવી નહીં; એટલુ જ નહીં પણ દુરાચારી અને દુષ્ટ ચિરત્રવાળા માણુસેના પ વાળી ભેાજન સામગ્રીને પણ હું તે ત્યાજય જ ગણું છું. બળદ, કુતરા, પશુ, પક્ષીની સુઘેલી તથા ખાધેલી ચીજોના પણ બનતાં સુધી કેાઇએ ઉપયોગ ન કરવા જોઇએ. કારણ કે તે પ્રાણીઓના મુખના ઝેરના અંશ તે પદાર્થોમાં રહી જવાના સંભવ છે. For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy