SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦]. અનિર્વચનીય : સત્ છે અથવા અસત્ છે અથવા કેવું છે એ; જેને વિષે નિર્ણય ન આપી શકાય તેવું માયા-અજ્ઞાન વગેરે. અનિર્વચનીય ખ્યાતિઃ સૃષ્ટિના ઉપાદાનકારણ સંબંધી ભ્રમ વિષે પાંચ મતમાંનો એક. અધિષ્ઠાન બ્રહ્મચૈતન્યમાં અનિર્વચનીય પદાર્થોની પ્રતીતિ અને કથન. અનુપપત્તિઃ અસંભવ. અનુપલબ્ધિઃ છ પ્રકારનાં પ્રમાણમાંનું એક. અભાવ જેમ કે, અહીં ઘડો નથી. અનુબંધઃ પિતાના વિષયનું જ્ઞાન આપીને તે દ્વારા શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરાવનાર જે વિષય તે અનુબંધ. બધાં જ શાસ્ત્રોના ચાર અનુબંધ હોય છે અને તે દરેક શાસ્ત્રના ભિન્ન ભિન્ન હોય છે. એ અનુબંધને જાણીને જ જિજ્ઞાસુઓ તે તે શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય છે. અધિકારી, વિષય, સંબંધ અને પ્રોજન એ ચાર બાબતે ડાહ્યા માણસોને ગ્રંથમાં પ્રવૃત્ત કરાવવામાં હેતુ (કારણ) છે. ગ્રંથને અર્થ એગ્ય રીતે સમજવામાં એ અનુબંધ ઉપગી છે. વેદાંત ગ્રંથને વિષયજીવ બ્રશની એકતા છે. સંબંધ-પ્રાપ્ય-પ્રાપક For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy