SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુપાન પ્રકરણ. ૧૭૩ કતરાના જેહેરને તાંદળજાના રસમાં ૮૫ કેડને-ગળામાં અથવા મુત્રમાં ૮૬ સ્તંભનને-નાગરમોથના રસમાં ૮૭ મુવકને ભાંગરાના રસમાં ૮૮ પ્રલાપનેપાણીમાં ૮૯ ઉન્માદ વાયુને-ચંદનબટવાના રસમાં ૯૦ વમન થવા સારૂં-ભાંગરાના રસમાં આપવી. જરૂભસ્મ-નેત્રરેગને-ગાયના જુના ઘીમાં અથવા માખણમાં અથવા વાસી થકાચા અંજન કરવું. પ્રમેહને-બીડામાં ૨ અગ્રીમંદને-અરણીના રસમાં ૩ ત્રીદેશને-ત્રસુ ગંધનીસાથે ૪ પીતજ્વરને–ખારેક તથા ચેખાને હીમ તેની સાથે પતાઠીયા તાવનેલવીંગ તથા અજમાની સાથે દરકતઅતીસાર ઉપર-ખજુર તથા ચોખાને હીમ તેની સાથે ૭ અતીસારને-જીરૂ તથા સાકરમાં ૮ ઊલટી ઉપર જીરૂ તથા સાકરમાં એકલા અતીસારને તથા પાણી જ પડે છે તે ઉપર-જીરૂ તથા સાકરમાં ૧૦ શુળનેલવીંગ, અજમે, જીરૂ તથા સાકરમાં આપવું ૧૧ ઝાડ કબજ થયો હોય તે-અજમામાં અથવા ઉલ્હા પાણીની સાથે ૧૨ સર્વ પ્રમેહ ઉપર-ભેસના માખણમાં ૧ વાલ માત્રા આપવી,તે ઉપર પથ્ય ઘી તથા ગહુવીના બીજુ કાઈ ખાઉ નહી ૧૩ આમવાયુને-લવીંગ તથા અજમામાં ૧૪ ઉસને-મધ તથા પીપરમાં ૧૫ અજીરણ ઉપરલવીંગ તથા અજમો અને ઉહા પાણીના સાથે આપવું ૧૫ તાપ્રભસ્મ -પરીણામશુળ, ઉદરશુળ, પંગ, વર, ગુલ્મ, પ્લીહા, યકૃત, ક્ષય, અગ્ની મંદ, મેહ, હરસ, સંગ્રહણી - રેગ ઉપર અનુપાન પછ આ૫વું. પરવાળા ભસ્મ-જીર્ણજ્વર, સ્વાસ, કાસ, હેડકી, કેસ્ટગતવાયુ એ ઉપર મધ તથા પીપરમાં આપવું ૧ વરને કરીયાતું, કડુ હરડે, એમાં આપવું ૨ પીતનેદૂધ તથા સાકરમાં ૩ ધાતુક્ષય ઉપર-પાકેલા કેલાંમા ૪ દુબળ થયે હોય તેનેપોનના બીડામાં ૫ તનખીયા ૫રમા ઉપર-ખાના ધુવણમાં તથા સાકર અથવા ત્રિફળા તથા મધમાં ૬ધાતુપુચ્છીઉપર-ઘી તથા સાકરમાં ૭ પ્રદર રોગને ગાયના સેડ કઢા દુધમાં ૮ વાયુને તુળસીને રસ, મધ તથા સાકરમાં ૯ પીતકાસને આદાને રસ તથા સાકરમાં ૧૦ રાત અંધાને ઉદરની લીંડી તળસીના રસમાં ઘસી તેમાં ભસ્મ નાંખી અંજન કરવું ૧૧, પારાનુભસ્મ-એ ચણોઠીભારથી તે ચાર ચઠીભાર સુધી મારી છે તથા ધી એમાં અથવા પીપર અને મધમાં અથવા ઘી તથા મધમાં આપવું, સર્વરેગ દૂર થાય છે ૧ પીત-ધાયલ સાકર તથા ગાયના દુધમાં ૨ વાયુને-પીપરમાં ૩ હેમરીકારને આદાના રસમાં જ જવર ઉપર દેડીંગ લીંબુના રસમાં ૫ રતવી. કાર ઉપર-મધમાં ૭ અતીસાર ઉપ-દહીમાં ૮ પધ્ય ગાયના દુધમાં અા અરધ પાણી નાખી ઉકાળવું તે પાણી બળે એટલે થડ કરી તેમાં સાકર અથવા ખાંડ નાંખી નીત્ય પીવુંસળેખમ તથા દુસ્ટકફ એને મારીને ભુકે ધી તથા ગાળમા આપવું પથ્ય ચીકણુ તથા ઉહુ એઉ અન્ન તથા દહી ખાવું ૯ કામ ઉત્પન્ન થવાને તથા બંધેજને-અડદના લેટે તથા કેહાનુ ચુરણ થયા જેઠીમધનું ચુરણ For Private and Personal Use Only
SR No.020871
Book TitleVaidyasar Sangraha
Original Sutra AuthorN/A
AuthorRaghunath Shastri, Krishnashastri Bhatwadekar, Vishnu Vasudev Godbole, Mahadeo Gopal Shastri
PublisherVinayak Mahadev Amraopurkar
Publication Year1900
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy