SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४०८ ઈલાજ ૭ મે. પહાડમુળ હળદર ધાવરી કડવું જીરું પીપરીમૂળ ચકવ ચીત્રક સંહ એ આસડે કુટી કપડછંદ કરીને તેમાંથી તોલે છે લઈ, ઉનાં પાણી સાથે મેળવી સવારે પીવું. એમ અપાર તથા સાંજે પણ પીવું. ઈલાજ ૮ મે, ધતુરાનાં પાંદડાંને રસ તેલા ૧૫ થી ૨૦ લઇને તેમાં ગુગળ તેલા ૫ છુંદીને નાખવો; ને તેને ગરમ કરી સેળ ઉપર લેપ કરો. તે લેપ દરરોજ સાંજે જોઈ નાખી જરા ગરમ કરી લગાવો. એમ એક માસ ચાપડવાથી સોજો ઉતરી જશે. ઈલાજ ૯ મો. ગલકાનાં પાંદડાંને રસ કહાડી તેમાં ગાયનું મુતર મેળવી ગરમ કરી તેના ઉપર ચોપડવું. એ પ્રમાણે થોડા દહાડા પડવાથી એ ઉતરશે. ઈલાજ ૧૦ મો. ધતુરાના પાનનો રસ, ગલકાનાં પાંદડાંને રસ તથા ભાંગરાને રસ. એ સર્વેને એકઠા કરી તેમાં અફીણ તલ ૧ નાખી ગરમ કરીને સેજા ઉપર ચોપડવું. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy