________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
ઈલાજ ૧૭ મો. સારો સેજ સંચળ એક કલઈ કરેલા કુલીઓમાં અથવા કાંસીઆમાં મુકી ઢાંકણ ઢાંકી પછી તે કાંસીઆને આતશ ઉપર મુકો. કાસીઓ ગરમ થતાં સંચળ કુલશે ને રંગમાં સત થશે. પછી કાસીઓ બહાર કાઢીને તેમાંથી સંચળ કાઢી લે ને તેને બારીક મેદા જે કરો ને કાચના બુચની સીસીમાં ભર.
મેટા માણસ સારૂ બે આના ભારથી તે કા તોલા સુધી લઈ, એક ચમચે ઘીને તાવી તેમાં નાખી મેળવ, અને દદીને ખાવા ફરમાવવું. એ પ્રમાણે દહાડામાં ત્રણ વખત ખાવા ફરમાવવું. અચાને ઉમ્મર પ્રમાણે આપવું. એ સેજે સંચળ કાચના બુચની સીસીમાં ભરી રાખી એક ઘઉં ભાર લઇ ડાંસે થઈ આવે ત્યારે મહામાં રાખી ચુસ્યા કરો. દિવસમાં ત્રણ ચાર વખત ચુસવાથી ઠાસે નરમ પડશે. - ઈલાજ ૧૮ મે. તોલા,
તેલા. જો સકો... ... ... ૯ જેઠી મધ... ... ... હું લીકરીસ ... ... ... ૪ ગુલેબનસાં . ૫ વરીઆળી... ... ... હુ કાળી રાખ ........... ૭. ખઆઇ ... ... ૬ ખતમી રેવંચીની ખટાઈ ... ૪ હરડે મોટી હરડાનું દળ ... ... ૪ તુરંછનાં બી . . ૭ શરકેસ ... .. ••• ર૧ ગુલાબનાં કુલ .. ૨૦. સાકર ચીનાઇ રતલ ૧ મધ સે ... શેર ૧
••• ••• ૨૧
For Private and Personal Use Only