________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૮
ઈલાજ ૨૮ મા.
ગાયનું સુતર શેર... અજમા શેર
...
***
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
...
૧
૧
એ બંનેને એક વાસણમાં મેળવી ઉકાળવાં ને જ્યારે શેર ન રહે ત્યારે તેને કપડાંથી ગાળીને એક સીસીમાં ભરી રાખવું, પછી બેહેરાં માણસના કાનમાં ટીપાં ૨ થી ૩ સુધી નાખવાં. એ પ્રમાણે આરામ થતાં સુધી નાખ્યા કરવાં.
For Private and Personal Use Only
ઇલાજ ર૯ મા.
કાનમાં સાજો આબ્યા હોય તેના ઉપાય.
નગાડના અથવા કડવા લીમડાનાં ઝાડના પાલાને લાવીને પાણીમાં ઉકાળવા. પછી તે પાણીના સેક પ્લાનેલનું કપડું તે પાણીમાં ભીંજવી નીચવીને કાનની આજીમાજીએ જ્યાંથી સાજો હોય તે ભાગ ઉપર કરવા. તેથી સાજો ઉતરી જશે.
ઈલાજ ૩૦ મા.
કાનમાં અંદર સાજો આવ્યા હોય ને ચસકા મરતા હોય તેના ઉપાય.
કડવા લીમડાનાં પાંદડાંને છુંદીને તેના રસ તાલા ૨ કાણાડવા, ને તેમાં મધ તાલા થા મેળવી સેહેજ ગરમ કરી તેમાંથી ચાર પાંચ ટીપાં કાનમાં નાંખવાં, એથી કાન દુખતા નરમ પડશે.