SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kalassagarsu શોધણી HTJUdIn - લગભગ ૮ ૯ વર્ષની ઉમરે મને ચારિત્રના ખૂબ ભાવે થયા, હું પુજય ગુરૂદેવોની પાસે જ રહેતો પણ મારા પિતાશ્રી તથા વલ બંધૂને આ વેરાગ્ય દૂધના ઉમરા જેવો લાગ્યો તેથી વિશેષ કસોટી કરવા તે સમયે ચારિત્રની અનુમતિ ન આપી. | બન્યું પણ તેવું જ. થોડા જ વર્ષોમાં વેરાયે શમી ગયો, માકડના ઉછાળા ચાલું થયા, સંસારના નાકર્ષણ થવા માંડયા અને કો' કે વ્યક્તિ પ્રત્યે વિશેષ માકપાણ થવા માંડયું. પરસ્પરના એ નાકપણ સંસારના સંબંધમાં સપાગરૂપે) પરિણમ્યા, પરસ્પર નું ખેંચાણ વધતા તા. સંસારના મોટા { લગ્ન ) સબંધની પણ તૈયારી થઈ રહી હતી, તેમાં જ એક જાદુગર માયા, જાણે કોઈ દેવદૂત પ્રભુને મોકલ્યો. જાદુગરની બંસરી ( વાણી ને માના ઉછાળા કાન ઉધ. 1૬ બાર પ પૂ. ભાનુ વિજય મારાજ || શમી યે લો વેરચું પાછો આt Jત થયો અને એક નવલી પ્રભિાને સંસારના સર્વસંવાનો પાસ થયો. ૧૫૪ પાદ સિદ્ધાંતમws દધિ સ્વ. માયાદેવ શ્રીમદ્ વિ જ ય પ્રેમસુરીશ્વર જ મહારાજાના પુનિન પર સંયમ જીવનની પ્રાનિ થઈ ને પવિત્ર દિવસ માટેનો, સે, ર ના જેઠ સુદ્ધ પાચ ના, | મા સંયમપાન અને સંસાર ત્યાગબ્ધી માં બે ઠેકાણે તુરંન નેસરે ઈ સંસારી વધુ મણિની જયાબેન કે જેનું મચાણ પtes સંસાર નરક | નતુ, ન તેર તાણી, પરિવર્તન -નાધુ, સંયમની નીવ માલના નમન ચM પરંતુ, માંડવરા માતા તથા કમાઈ મી મે તમને અમારે ખ્યા બંધનમાં જ ૬ ઠી દીધા, રથનું લગ્નગ્રંથીથી જોડી દીધા. પરંતુ લગ્ન થયા છતાં પણ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતા મા બેને સંયમ માટેની મક્કમતા છોડી નહિં. છેવટે નિંતરાય તૂટતા તેઓ ચારિત્ર પ્રાપ્તિમાં સફળ થયા. જેમની સાથે સંસારના સંબંધ થયા હતા તે સરસ્વતીબેને પણ મારા સંયમની પ્રાપ્તિ પછી તુરંત જ પુજ્યપાદ રાચાર્ય લધિસૂરિ મ. ની પાસે સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રતને ઉરચરી લીધું. પોતાના જીવનને પણ આ દિશા તરફ વાઇયું. સાધ્વીજી ખોનો સંપર્ક ચાલું કરી વેરાગ્યભાવ જાગૃત કર્યો. થોડી કુટુંબની પ્રતિકૂળતાઓ વચ્ચે પણ મક્કમતાથી આગળ વધ્યા અને ચારિત્રપ્રાપ્તિમાં સફળ થયા. ના બન્ને પાયા મારો મે ખંભાત મુકામે સંવત ૨0૧ ૧ ના વૈશાખ સુદ 9 ના પુણયદિવસે ચારિત્રપ્રાપ્તિ કરી. સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી ( હાલ પ્રવતિ ની) તથા સાદેવી જી શ્રી સ્વયંપ્રભાશ્રીજી થયા. સંયમપ્રાપ્તિ પછી બન્ને કમાણીઓએ સંદરે ભક્તિ કરી ગુરૂને સમર્પિત થયા, વેયાવચ્ચ ગાડામાં બાગળ વયા, સ્વાધ્યાય સુંદર ર્યો અને તપ ત્યાગમાં પણ ખુબ આગળ પ્રગતિ દરી. અનેક મા-માનોને પ્રતિબોધ કરી સાધ્વીખોના વિશાળ પરિવારને પણ ધારણ કરી પોતાની ખારાધના સાથે સાથીગણને સંયમની સુંદર ખારાધના હાલ પણ તેનો કરાવી રહ્યા છે. નિર્મળ સંયમ સાધનાના પર વર્ષ આ જ વર્ષે વેસું. ૩ ના પૂર્ણ કર્યા છે. તેમના ના બાવન વર્ષના દીર્ષ સંયમજીવનની અનુમોદનાર્થે, તેનો સાધનામાં ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને શીઘ મુક્તિ પામે તેવી ભાવનાથી આ વિશિષ્ટ ગ્રંથ તેમને અર્પિત કરાય છે. - આ. હેમચંદ્રસૂરિ For Private and Personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy