SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ મેર પર્વ .. પાંssઘન મેરુ પર્વત પર પાંડકવનના ચૈત્યોને વંદના થયો ૪, પ્રતિમાઓ ૯૦ ચિત્રમાં મેરુ પર્વતના ઉપરીતલ પર રહેલું પાંડકું વન બતાવેલ પર એક એક સિંહાસન છે. આ સિહાસનો રત્નમય છે અને પ00 છે. વચ્ચે ગોળ ભાગ મેરુ પર્વતની ચૂલિકાનો છે. ચૂલિકાના મૂળથી ધનુષ્ય લાંબા, ૨૫0 ધનુષ્ય પહોળા, ૪ ધનુષ્ય ઉંચા છે. ભરત ચારે દિશામાં પ0 યોજન દૂર જતા એક એક સિદ્વાયતન (ચેત્યો) ક્ષેત્રના તીર્થકર ભગવંતોના અભિષેકો દક્ષિણની શિલા પર થાય છે. માવેલ છે. આ ચારે સિદ્વાયતનો પ0 યોજન લાંબા ૨૫ યોજન જ્યારે એરવત ક્ષેત્રના તીર્થંકર ભગવંતોના અભિષેકો ઉત્તરની શિલા પહોળા ને ૩૬ યોજન ઊંચા છે. દરેક સિદ્ધાપતનમાં ૧૨૦ પર થાય છે. પૂર્વ મહાવિદેહના તીર્થકર ભગવંતોના અભિષેકો પૂર્વી પ્રતિમાજી છે. તરફની શિલા પર થાય છે, અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના તીર્થંકર પાંડકવનમાં ચાર સિદ્વાયતનમાં બિરાજમાન કુલ ૪૮૦ જિન ભગવંતોના અભિષેકો પશ્ચિમની શિલા પર થાય છે. જંબૂ દ્વીપના પ્રતિમાજીઓને ભાવભરી વંદના... નમો જિણાયું... મહાવિદેહ ક્ષેત્રમાં એક સાથે ચાર તીર્થકરોનો જન્મ થતો હોઈ પૂર્વ પશ્ચિમની શિલા પર બે બે સિહાસનો તેમના અભિષેક માટે છે, જંબુ પાંડકવનમાં આપણે એક મહાન અને મહત્ત્વની વસ્તુના દ્વીપમાં થયેલા સર્વ તીર્થકર ભગવંતોના અભિષેકો આ શિલાઓ પર દર્શન કરવાના છે. અને તે છે ચારે સિદ્ધાપતનની ચારે દિશા તરફ થયેલા છે અને ભવિષ્યમાં થનારા તીર્થકર ભગવંતોના અભિષેકો આવેલ અભિષેક શિલાઓ, જેના પર દેવાધિદેવ શ્રી તીર્થકર પણ આ શિલાઓ પર થશે. આમ અનંતા તીર્થકર ભગવંતોના ભગવાનના જન્મ વખતે ઈદ્ર પ્રભુજીને લાવે છે. અને અસંખ્ય ઈંદ્રો ! જમાભિષેકથી પવિત્ર થયેલ આ શિલાખોના ભાવથી દર્શન સ્પર્શન કરી ચાલો દિવો દેવીઓ પ્રભુજીને કરોડો કળશાઓથી અભિષેક કરે છે. પૂર્વ આપણો પણ એ આપણે પણ આપણી જાતને પવિત્ર કરીએ... દિશામાં પાંડુ કંખલા, પશ્ચિમ દિશામાં રક્તકંબલા નામની શિલા છે. येषां मन्दररत्नशैलशिखरे, जन्माभिषेकः कृतः, ઉત્તર દિશામાં અતિરક્તકંબલા અને દક્ષિણ દિશામાં અતિપાંડકંબલા सर्वः सर्वसुरासुरेशरगणे-स्तेषां नतोऽहं क्रमान।। નામની શિલા છે. આ ચારે શિલાઓ પ00 યોજન લાંબી, ૨૫૦ યોજન પહોળી (મધ્યમાં) તથા ૪ યોજન જાડી અર્ધ ચંદ્રાકારે છે. સર્વ સુર અસુરના ઈંદ્રગણોએ જેઓનો મેરુ પર્વતના શિખર A પર જન્માભિષેક કર્યો છે, તેઓના (અરિહંતોના) ચરણોમાં હું નમું સફેદ સુવર્ણમય; મોતીના હાર જેવી ઉજ્જવળ છે. પૂર્વ પશ્ચિમમાં રહેલી શિલાઓ ઉત્તર-દક્ષિણ લાંબી અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. જ્યારે ઉત્તર-દક્ષિણમાં રહેલી શિલાઓ પૂર્વ-પશ્ચિમ લાંબી અને ' ધાતકી ખંડ તેમજ પુષ્કરાર્ધ દ્વીપના તીર્થકર ભગવંતોના ઉત્તર-દક્ષિણ પહોળી છે. પૂર્વ પશ્ચિમમાં રહેલી બંને અભિષેક અભિષેકો ત્યાના મેરુ પર્વત પરના પાંડકવનમાં આવેલી શિલાખો શિલાઓ પર બે-બે સિંહાસનો છે. જ્યારે ઉત્તર-દક્ષિણની શિલાઓ પર થાય છે, 97 ત્રિલોક ttle| પં: anti
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy