SearchBrowseAboutContactDonate
Page Preview
Page 994
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ વિભાજીત સાતક્ષેત્રોની પ્રરૂપણા સૂ. ૨૨ ૩૦૫ (૨) ઉંપર ઉત્તર દિશામાં શિખરિ, શિખરિ નામક પ°તથી ઉત્તરમાં અને ત્રણ સમુદ્રોની મધ્યમાં અરવત છે તેના પણ વૈતાઢ્ય પર્વત અને રક્તા તથા રક્તોઢા નામની નિર્દેએથી ભાગ પડી જવાના કારણે છ ખન્ડ થઈ ગયા છે. (૩) ક્ષુદ્રહિમવાન્ પતથી ઉત્તરમાં અને મહાહિમવાન્ પર્વતથી દક્ષિણમાં હૈમવત નામક વર્ષ અવસ્થિત છે. તેની પૂર્વ અને પશ્ચિમમાં લવણસમુદ્ર છે. (૪) ચૂમિ પર્વતથી ઉત્તરમાં અને શિખરિપ°તથી દક્ષિણમાં હૈરણ્યવત નામક વ છે તેની પૂર્વ અને પશ્ચિમમાં લવણુસમુદ્ર છે. (૫) નિષધ પતથી દક્ષિણમાં અને મહાહિમવાન્ પર્વતથી ઉત્તરમાં રિવ છે એની પૂર્વ તથા પશ્ચિમમાં પણ લવણુસમુદ્ર છે. (૬) નીલ પર્વતથી ઉત્તરમાં અને રુકિમ પતથી દક્ષિણમાં પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની મધ્યમાં રમ્યકવષ છે. (૭) નિષધપવતથી ઉત્તરમાં અને નીલ પર્વતથી દક્ષિણમાં પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રની વચ્ચે મહાવિદેહવ` અવસ્થિત ારા. તત્ત્વાર્થીનિયુકિત—આની પહેલા જમ્મૂઢીપના સ્વરૂપની લંબાઇ–પહેાળાઈ આદિનુ પ્રરૂપણ કરવામાં આવ્યું હવે તેજ જમ્મૂદ્વીપમાં પછીથી કહેવામાં આવનારા છ વ ધર પવ તાના કારણે વિભાજિત થયેલા સાત ક્ષેત્રાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ.— પૂર્વોક્ત સ્વરૂપવાળા જમ્મૂદ્રીપમાં ભરત. હૈમવત, રિવાસ, મહાવિદેહ, રમ્યક, હેરણ્યવત અને ઐરવત નામક સાત વર્ષ ક્ષેત્ર છે. આ રીતે ભરતવષ, હૈમવતવ, હૅરિવા, મહાવિદેવ, રમ્યકવ. હૈરણ્યવતવ અને અરવત નામના સાતવ છે. આ સાતે વ (ક્ષેત્રા) જમ્મૂઢીપના જ એક વિશિષ્ટ સીમાવાળા વિભાગ છે, સ્વતંત્ર દ્વીપ નથી. જગતની સ્થિતિ અનાદિકાલીન છે આથી તેમની સંજ્ઞા પણ અનાદિકાલીન સમજવી ઘટે. અથવા ભરત નામક દેવના નિવાસના સમ્બન્ધથી તે ક્ષેત્ર પણ ભરત અથવા ભારત કહેવાય છે. જે ક્ષેત્ર હિમવાન્ પતથી દૂર નથી—નજીકમાં છે તે હૈમવત કહેવાય છે. ર અને મહાવિદેહ પંચાલની જેમ સમજી લેવા જે ક્ષેત્ર રમ્ય (રમણીય) હેાય તે રમ્યક અહીં સ્વાર્થીમાં કનિન્ પ્રત્યય લાગ્યા છે. હેરણ્યવત દેવનું નિવાસ હાવાના કારણે તે ક્ષેત્ર પણ ઔરણ્યવત કહેવાય છે. અરવત ક્ષેત્રનું નામ પણ આ પ્રમાણે સમજવું. આ સાતે વ ક્ષેત્ર પણ કહેવાય છે. વર્ષોંધર પતાની નજીક હાવાથી તેમને વ કહે છે અને મનુષ્ય વગેરેના નિવાસ હાવાથી તેમને ક્ષેત્ર પણ કહે છે ક્ષિત અર્થાત્ નિવાસ કરે છે પ્રાણી જેમાં—તે ક્ષેત્ર આવી ક્ષેત્ર શબ્દની વ્યુત્પત્તિ છે. આ સાત વર્ષોમાં ભરતથી ઉત્તરમાં હૈમવત છે, હૈમવતથી ઉત્તરમાં હરિવષ છે. હરિવર્ષોથી ઉત્તરમાં મહાવિદેહવષ છે, મહાવિદેહથી ઉત્તરમાં રમ્યકવષ છે, રમ્યકવ થી ઉત્તરમાં ઔરણ્યવતવષ છે અને હૈરણ્યવતવષ થી ઉત્તરમાં અરવતવષ છે. ૩૯
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy