SearchBrowseAboutContactDonate
Page Preview
Page 987
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ તત્વાર્થસૂત્રને અર્થાત્ ઓછામાં ઓછી સ્થિતિનું પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ. રત્નપ્રભા આદિ બમિઓના કમથી તેમાં રહેનારા નારકની જઘન્ય સ્થિતિ આ મુજબ છે–દસ હજાર વર્ષ, એક સાગરોગમ, ત્રણ સાગરોપમ, સાત સાગરોપમ દસ સાગરોપમ, સત્તર સાગરોપમ અને ખાત્રીસ સાગરોપમ. રત્નપ્રભા વિના નારકોની જઘન્ય સ્થિતિ અર્થાત્ આયુષ્યનું પ્રમાણ દસ હજાર વર્ષનું છે. શર્કરપ્રભા પૃથ્વિના નારકેની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે. વાલુકાપ્રભા પૃવિમાં રહેનારા નારકની જઘન્ય સ્થિતિ ત્રણ સાપરોપમની છે. પંકપ્રભા પૃથ્વિમાં નિવાસ કરનારાં નારક જીવોની સ્થિતિ સાત સાગરોપમની છે. ધૂમપ્રભ પૃથ્વિના નારકેની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. તમઃ પ્રભા પૃવિના નારકની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની છે. તમસ્તમઃ નામની સાતમી પૃથ્વિના નારકોની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની છે. ૧૮ તત્વાર્થનિયતિ–આની અગાઉ નારક જીવોની ઉત્કૃષ્ટ અર્થાત અધિકમાં અધિક સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી હવે તેમની જઘન્ય સ્થિતિ કહીએ છીએ રત્નપ્રભા આદિ પૃથ્વિઓમાં નારક જીવોની જઘન્ય સ્થિતિ અર્થાત્ આયુષ્યનું પ્રમાણ ક્રમાનુસાર આ પ્રમાણે છે--દસ હજાર વર્ષ એક સાગરોપમ ત્રણ સાગરેપમ સાત સાગરોપમ, દસ સાગરોપમ, સત્તર સાગરેપમ અને બાવીસ સાગરોપમ. આમાં રત્નપ્રભા પૃશ્વિમાં નારકેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે. શર્કરામ પ્રશ્વિમાં નારકેની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની હોય છે. વાલુકાપ્રભામાં નારકની જઘન્યસ્થિતિ ત્રણ સાગરોપમની હોય છે. પંકપ્રભા પૃથ્વિમાં નારકની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની હોય છે. ધૂમપ્રભામાં નારકેની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની હોય છે. તમઃ પ્રભા પૃથ્વિમાં નારકેની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની હોય છે. તમસ્તમઃ પ્રભા પૃવિમાં નારકેની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની સમજવી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ માં અધ્યયનમાં કહ્યું છે-- પ્રથમ ભૂમિ અર્થત રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. ૧૬૦ બીજી પૃથ્વિ અર્થાત શર્કરામભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમનું તથા જઘન્ય આયુષ્ય એક સાગરોપમનું છે. ૧૬૧ ત્રીજી પૃથ્વિમાં અર્થાત્ વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમનું તથા જઘન્ય આયુષ્ય ત્રણ સાગરોપમનું છે. ૧દરા ચેથી પ્રષ્યિ પંકપ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય દશ સાગરોપમનું છે અને જઘન્ય આયુષ્ય સાત સાગરોપમનું છે. ૧૬૩ પાંચમી પૃવિ ધૂમપ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય હશ સાગરોપમનું છે. (૧૬૪)
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy