SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ નામકર્માંનો એતાલીસ ઉત્તરપ્રકૃતિયાનું કથન સૂ. ૧૧ ૧૯૧ એકેન્દ્રિયજાતિ વગેરે પાંચ પ્રકારની જાતિમાં સ્ત્રી, પુરુષ, નપુંસકલિંગની વ્યવસ્થાનું નિયમન કરવાવાળા અને અમુક પ્રકારનાં અવયવાની રચનાની વ્યવસ્થાનું નિયામક નિર્માણુ નામક છે. નિર્માણુનામકમના ઉંદયથી જ સઘળાં જીવાને પાત પેાતાના ઢંગના શરીર અવચવાની રચના હેાય છે આ નિર્માણુ નામ ક મહેલ મકાન વગેરે ખનાવનાર કુશળ કારીગર જેવુ છે. શરીર નામ કર્મના ઉદયથી શરીરે યાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરી લીધાં, તેઓ આત્મપ્રદેશામાં સ્થિત પણ થઈ ગયા અને શરીરના આકારમાં પરિણત થઈ ગયા પરંતુ તેમને લાખ અને લાકડાની જેમ અરસપરસ અવિયેાગ (એએક રૂપ) કરનાર બન્ધન નામ કમ વગેરે ન હાત તા રેતીથી બનેલા પુરુષની જેમ શરીર વિખરાઈ જાત. તાત્પર્ય એ છે કે જેવી રીતે રેતીના કણ એકબીજામાં મળેલા હેાવા છતાં પણ જુદા જુદાં રહે છે તેવી જ રીતે શરીરના પુદ્ગલ પૃથ-પૃથક્ જ ન રહી જાય એ માટે બન્ધન નામના સ્વીકાર કરવામાં આવેલ છે. અન્યન નામ કમ પણ ઔદારિક આદિ શરીરાની જેમ પાંચ પ્રકારના છે. લાખ અને લાકડાની માફક પરસ્પર અદ્ધ પુદ્ગલાની જે પ્રગાઢ રચના વિશેષ છે તેને સઘાત કહે છે. તાત્પર્ય એ છે કે આત્માની દ્વારા ગૃહીત પુદ્ગલેાના બન્ધન નામ કમ દ્વારા પરસ્પરમાં અન્ય તા થઈ જાય છે પરંતુ તે બન્ધનમાં પ્રગાઢતા લાવનાર સંઘાત નામ કમ છે આથી જે કર્મોના ઉડ્ડયથી ઔદ્યારિક વગેરે શરીરેની ગાઢી રચના થાય છે તે સંઘાત નામકમ કહેવાય છે. જેમ લાકડામાં અથવા માટીના પિન્ડમાં એક પ્રકારની સઘનતા હાય છે તે પ્રકારની સઘનતા શરીરપુદ્ગલોમાં પણ જોવામાં આવે છે. આ સઘનતા સંઘાત લેાભ કમ'ના ઉદયથી ઉત્પન્ન થાય છે સધાત નામ કમ પણુ શરીર નામ કર્મીની માફક ઔદારિક વગેરેના ભેદથી પાંચ પ્રકારનુ છે. અગર સઘાત નામ કમ ન હેાત તેા શરીરમાં જે મજબુતાઈ જોવામાં આવે છે તે ન હેાત. સહનન નામ કમ છ પ્રકારના છે. વા, ઋષભનારાચ-સનન, વજ્રના અથ કીલિકા ઋષભને! અ રિવેષ્ટન પટ્ટ છે, નારાચના અથ બંને બાજુ મર્કટ બન્ધ છે આવી રીતે આ પદ્માના અથ થયા. સંહનનના અર્થ કરવામાં આવે છે. જેમાં એ હાડકાએ બંને તરફ મટ અન્યથી આંધેલા હાય અને પછી પાટાની માકૃતિવાળું બીજું હાડકુ તેને વીંટાયેલ હાય, તેની ઉપર તે ત્રણ હાડકાઓને ખીલીના આકારની વજા નામની ત્રીજી હાડકી લાગેલી હાય તે અન્ધન વિશેષને વ` ઋષભનારાંચ સહનન કહેવામાં આવે છે. (૧) જેમાં હાડકાએ બધાં ઉપર જણાવવા મુજના હાય પરંતુ વાકાર ખીલી માત્ર ન હોય તે–અન્ધન વિશેષને ઋષ લનારાચ સહનન કહે છે. (૨) જેમાં અને બાજુએ મક બન્ય હાય તેને નારાચસહુનન કહે છે. (૩) જેમાં એક બાજુએ તો મટઅન્ય હાય, બીજી બાજુએ ખીલી હેાય તે તેને અધ નારાચસહનન કહે છે, (૪) જેમાં એ હાડકાના સાંધા ખીલીથી ખાંધેલા હાય તેને કીલિકા સહનન કહે છે. (૫) જેમાં હાડકાઓના ઢાંચ ભાગ · પરસ્પરમાં સ્પર્શ માત્રથી મળેલા હાય તેને સેવાત્ત સહનન કહે છે (૬). સંસ્થાન નામ કર્મીના છ ભેદ છે—સમચતુરઅસસ્થાન આદિ અહીં સંસ્થાનના આશય છે—આકાર અર્થાત્ અમુક આકારમાં શરીરની રચના હેાવી. તાત્પય એ છે કે શરીરને અનુકૂળ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy