SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્રના સ્વાભાવિક પ્રશ્ન થઈ શકે કે અવિગ્રહગતિએક સમયની જ કેમ હેાય છે ? એ અગર ત્રણ સમયની કેમ નહીં ? કાળના અવસરે કાળ કરીને કોઈ જીવ બે અગર ત્રણ સમય સુધી સીધું ગમન કેમ કરતા નથી ? પ્રશ્નના જવાબ એ છે કે ત્રીજીગતિમાં પ્રતિઘાત નથી અને વિગ્રહનું કોઈ કારણ હાતું નથી. આ ઉપરાંત શાસ્ત્રની એજ માન્યતા છે. જે જીવ ત્રીજીગતિથી પેાતાના ઉપપાતક્ષેત્રમાં જાય છે, તે વચ્ચે કોઈ પણ જગ્યાએ રોકાયા વગર એક જ સમયમાં તેને પ્રાપ્ત કરી લે છે. ત્યાં બે અગર બેથી વધારે સમય થવાનુ` કોઈ કારણ નથી આથી તેની આ ગતિ એકજ સમયની હાય છે. ઔપપાતિકસૂત્રના સિદ્ધપ્રકરણમાં ૯૨માં સૂત્રની અમારા દ્વારા કરવામાં આવેલી પીયૂષવષે ણી ટીકામાં કહ્યુ` છે-ત્રીજીગતિને પ્રાપ્ત અસ્પર્શી માનગતિ વાળેા જીવ એક સમયના અવિગ્રહથી જઈને સાકાર ઉપયેગથી યુકત થઈને સિદ્ધ થશે. ૪૪ જેવી રીતે સંસારી જીવાની ચાર ગતિ સંભવિત છે તેજ રીતે પરમાણુ વગેરે પુદ્ગલાની પણ વિસ્રસા તથા પ્રયાગ દ્વારા સમજી લેવી જોઈએ. કાળના તથા વિગ્રહના આ નિયમ અન્તરાલ ગતિ માટે દર્શાવવામાં આવેલ છે. ભવસ્થ તથા ઔદારિક શરીરવાળા જીવાની પ્રયાગપરિણામના વશથી સવિગ્રહક અવિગ્રહક અને પ્રકારની ગતિ થાય છે-તેના માટે કોઈ નિયમ નથી. ઔદારિક વગેરે શરીરધારીએ માટે વિગ્રહેાના નિયમ નથી-તે થેાડા પણ હાય ઘણાં પણ હાઈ શકે છે ॥ ૨૪ ।। અને જમ્મનોના વિશાફે' || ફ્રૂ૦ ૨૧ ॥ મૂળસૂત્રા :-વિગ્રહગતિ કાણુકાયયેાગથી થાય છે ॥ ૨૫ ॥ તત્વા દીપિકા—પ્રથમ વિશિષ્ટ સંસારી જીવેાના જ મનાયેાગના નિયમ બતાવવામાં આવ્યેા. હવે ભવાન્તરગમનના માર્ગમાં અન્તગતિમાં વર્તમાન જીવેાના કયા યાગ હાય છે એ દર્શાવવા માટે કહીએ છીએ- જીવની વિગ્રહગતિ ક યાગથી અર્થાત્ કાણુશરીરના નિમિત્તથી થાય છે. જે ગતિ વિગ્રડુ અર્થાત્ વક્રતાથી યુકત હેાય તે વિગ્રહગતિ કહેવાય છે. જે શરીર સમસ્ત શરીરની ઉત્પત્તિમાં બીજની સમાન-કારણ-રૂપ હેય તે કાણું શરીર કહેવાય છે મનેાવા કાય વણા અને વચનવાના નિમિત્તથી થનારા આત્માના પ્રદેશાનું પરિસ્પન્દન-હલન ચલન– ચેત્ર કહેવાય છે. એવી રીતે વિગ્રહગતિમાં કાણુકાયયેાગ થાય છે તેનાથી નવીન કર્મોનુ ગ્રહણ અને દેશાન્તરમાં ગમન થાય છે. જ્યારે આત્મા એક શરીરને છોડી બીજું શરીર ધારણ કરવા માટે જાય છે, ત્યારે તે કામણુ શરીરની સાથે હેાય છે. આના લિતા એ છે કે જીવ કાણુ શરીરના આધારથી ભવાન્તરમાં ગમન કરે છે—આને પરમાથ એ છે કે ભવાન્તરમાં ગમનના માર્ગોમાં સ્થિત તથા વિગ્રહગતિને પામેલા જીવની અન્તરાલ ગતિમાં કાણું કાયયેાગ થાય છે. અન્તરાલગતિ સિવાય બીજા સમયમાં આગમના કથન અનુસાર કાયયેાગ વચનયેગ અને મનાયેગ ત્રણે યાગ હાઈ શકે છે એમ સમજી લેવું ॥ ૨૫ ॥ તત્વા નિયુ કિંતઃ—અગાઉ ખાસ ખાસ સંસારી જીવાનાં જ મનાયેાગના નિયમ પ્રતિપાદન કર્યાં પરંતુ અન્તગતિમાં જીવાના કયા યેાગ હાય છે ? આ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ—વિગ્રહગતિ કયાગ અર્થાત્ કાણુ કાયયેાગથી થાય છે. જેમાં કાણુ શરીર દ્વારા ચેષ્ટા થાય તે ગતિ–કમ ચેાગ કહેવાય છે. વિગ્રહગતિ કયાગ છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy