SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ७०२ सूत्रकृताहरुले सायकालात्मागेव सर्वे नगराद् बहिरुधानं गतवन्तः, किन्तु-तत्रैकस्य वैश्यस्य पश्चपुत्राः कार्यासक्तमनसः यथाकालं नगराद् वहिर्गन्तुं न पारितवन्तः, पश्चात् कियद्रात्रिव्यतीतानन्तरं स्मरणे जातेऽपि कपाटबन्दीभूतानगरद्वाराद् बहिर्गन्तु मसक्ताः सन्तस्तत्रैव स्थितवन्तः । ततः प्रभाते राजपुरुषेण राज्ञोऽपमानमिति कृत्वा ते गृहीता आनीताश्च राजान्तिकम् । राज्ञा जातामर्षेण पञ्चानामपि तत्पु. बाणां वधे आज्ञप्ते तत्पिता वैश्यः तेषां विमोक्षणाय बहुमुद्योगं चकार । विफली. भूते तदुद्योगे चतुर्णा त्रयाणां द्वयोरेकस्य च क्रमगत्या विमोचनाय राजानमनुसमय कोई नगर के अन्दर न रहे । मष बाहर उद्यान में जाएं । जो इस आदेश का उल्लंघन करेगा उसे प्राणदण्ड दिया जाएगा। __ यह घोषणा सुनकर सब नगर निवासी संध्या होने से पहले ही बाहर उद्यान में चले गये। किन्तु एक वणिक के पांच पुत्र कार्य में अत्यन्त व्यस्त होने के कारण उक्त आदेश को भूल गये और जब स्मरण हुवा उस समय नगर के द्वार बन्ध होने से बाहर न जा सकने के कारण अपने पांचों नगर में ही रह गये प्रभात होने पर राजपुरुष उनका नगर में रहना सहन न कर सके। उन्होंने इसे राजा का अपमान समझकर उन्हें पकड लिया और राजा के समक्ष उपस्थित किया। राजा ने क्रुद्ध होकर पांचों पुत्रों के प्राण वध की आज्ञा दे दी। तष वणिक ने उन्हे छुडाने का उद्योग किया। जब उसका यह उद्योग सफल नहीं हुआ तो चार पुत्रों को बचाने का प्रयत्न किया। वह भी असफल रहा तो तीन को, दो को और अन्त में विवश होकर નહીં બધાએ બહાર ઉદ્યાનમાં જવું. જે આ હુકમનું ઉલઘન કરશે, તેને પ્રાણુન્તની શિક્ષા કરવામાં આવશે. આ જાહેરાત સાંભળીને બધા જ નગર જને સાંજ થતાં પહેલાં જ નગરની બહાર બગીચામાં ચાલ્યા ગયા. પરંતુ એક વાણિયાના પાંચ પુત્રો કામમાં અત્યંત મશગુલ હોવાથી રાજાના તે હેકમને ભૂલી ગયા અને જ્યારે યાદ આવ્યું ત્યારે નગરના દરવાજા બંધ હેવાથી બહાર જઈ શકયા નહીં તેથી તેઓ પાંચે જણ શહેરમાં રહી ગયા. રાજપર તેઓનું નગરમાં રહેવાનું સહન કરી શકયા નહીં તેઓએ તેને રાજાનું અપમાન સમજીને તે પાંચ જણાને પકડી લીધા અને રાજાની પાસે હાજર કર્યા રજાએ ક્રોધયુક્ત થઈને પાંચ જણાને ફાંસીએ ચડાવવાનો હુકમ કર્યો. તે વખતે વાણીયાએ તેઓને છોડાવવા ઘણે પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે તે પ્રયનમાં સફળ ન થયા ત્યારે ચાર પુત્રોને બચાવવા પ્રયત્ન કર્યો તેમાં પણ તે નિષ્ફળ થયે. જેથી ત્રણને પછી બેને અને છેવટે વ્યાકુળ થઈને એક પુત્રને For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy