SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir narauttarer fr. शु. अ. ६ आर्द्रकमुने गौशालकस्य संवादनि० पञ्चशतपरिवारपरिवृत आर्द्रकमुनि महावीरवन्दनार्थं प्रस्थितः तत्र मार्गे द्वादश शनिरिव मार्गे मिलितो गोशालकः, तेन गोशाळकेन सार्द्धं तस्य यथा विवादो जातस्तथा पंष्ठाध्ययने दर्शयति-तत्राह - गतं पञ्चममध्ययनं सम्पति षष्ठमध्ययनमारभते तदनेन सह अयमभिसम्बन्धः - पञ्चमाऽध्ययने यदुक्तं पुरुषोत्तमेनाऽनाचारहपागो विधेयस्तथा - आचारपरिपालनं कर्तुरार्द्रकमुनेः प्रश्नोत्तरं प्रतिपादयिष्यते । अनेन सम्बन्धेनायातस्य षष्ठाध्ययनस्येदं प्रथमगाथा मूत्रमाहमूलम् - पुराकडे अद्द ! इमं सुणेह, मेगंतयॉरी समणे पुराऽऽसी । "से भिक्खुणो उवणेत्ता अंणेगे, १६ pras हि पुढो वित्रेणं ॥१॥ पांच सौ शिष्यों से परिवृत्त आर्द्रक मुनि भगवान् महावीर को बन्दना करने के लिए रवाना हुए। मार्ग में बारहवें शनि के समान गोशालक मिल गया । उसके साथ उनका जो विवाद हुआ, उसका वर्णन छठे अध्ययन में किया गया है । पांचवा अध्ययन समाप्त हुआ। अब छठा आरंभ करते हैं। पांचवे के साथ इसका संबंध इस प्रकार है- पांचवें अध्ययन में कहा गया है कि उत्तम पुरुष को अनाचार का त्याग करना चाहिए और आचार का पालन करना चाहिए। इस अध्ययन में अनाचार के त्यागी और आचार के पालक आईक मुनि के प्रश्नोत्तर कहे जाएंगे। इस सम्बन्ध से प्राप्त छठे अध्ययन का यह प्रथम सूत्र है - 'पुरा कडे अद्द ! इमं सुणेह०' इत्यादि । તે પછી પાંચસે શિષ્યેાથી ઘેરાઈને તે આંક મુનિ ભગવાન્ મહાવીર સ્વામીને વંદના કરવા માટે રવાના થયા. માર્ગમાં ખારમા શનિની માફક એશાલક મળી ગયા. તેમની સાથે તેને જે વિવાદ થયા, તેનું વર્ચુન આ છઠ્ઠા અધ્યયનમાં કરવામાં આવેલ છે. પાંચમુ. અધ્યયન સમાપ્ત કરીને હવે આ છઠ્ઠા અયયનને પ્રારંભ કરવામાં આવે છે. પાંચમાં અધ્યયનની સાથે આ અયનના સંબધ આ પ્રમાણે છે.-પાંચમાં અધ્યયનમાં કહેલ છે કે-ઉત્તમ પુરૂષે અનાચારના ત્યાગ કરવા જોઇએ. અને આચારનું પાલન કરવુ. જોઇએ. આ અધ્યયનમાં અનાચારના ત્યાગ કરવાવાળા, અને આચારનું પાલન કરનારા એવા આ કમુનિના અને એશાલકના પ્રશ્નોત્તરી કહેવામાં આવશે. આ સંબધથી પ્રાપ્ત થયેય આ छठ्ठा अध्ययनतुं पडे सूत्र 'पुराकडं अद इमं सुणेह०' इत्यिाहि छे. For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy