SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सामयाबोधिनी टीका द्वि. श्रु. अ.२ क्रियास्थाननिरूपणम् सम्बन्धः, मक्षा-सकलकर्मक्षये सति जीवस्य कर्मसंयोगापादितरूपरहितस्य साथ. पर्यवसानम् । 'असहेज्ज' असहाया-बाह्यसहायरहिता अपि 'देवासुरनागसुवष्णजक्खरकरवसकिन्नरकिंपुरिसगरुलगंधव्यमहोरगाइएहिं देवगणेहि देवासुरनागसुवर्णयक्षराक्षसकिन्नरकिंपुरुषगरुडगन्धर्वमहोगादिभिर्देवगणैः, तत्र-देवा:-वैमानिकार, असुरा:-असुरकुमाराः, नागा:-नागकुमाराः, सुवर्णकुमारा:-भवनपतिविशेषाः, यक्ष राक्षसकिरकिंपुरुषा:-यन्तरविशेषाः, गरुडा:-गरुडध्वजार, गन्धर्वमहोरगा। -ज्यन्तरविशेषाः तत्त्रभृतिभिर्देवगणः 'निग्गंयाभो' निन्थात् 'पाययणाभो' प्रव. चनात् 'अणइकमणिज्जा' अनतिक्रमणीयाः भवन्ति ते श्रावकाः, साहाय्यरहिता अपि देवादिभिरपि प्रबलबलीयतेनोमिराविष्टैरपि प्रतिपन्थिमिः प्रचलिता और भाव से क्रोध आदि अधिकरण हैं । जीव और कर्मणवर्गगा के पुद्गलों का क्षीर-नीर के जैसा संबंध होना बन्ध है। समस्त कर्मों का क्षय होजाने पर आस्मा से कर्म वर्गणोनों का अन्त हो जाना और स्वाभाविक शुद्ध स्वरूप की उपलब्धि हो जाना मोक्ष आत्माकी सादिअनन्त शुद्ध पर्याय है। __ श्रावक आस्रव आदि इन सब के स्वरूप के ज्ञाता होते हैं। किसी की सहायता की अपेक्षा नहीं रखते अथवा यों कहना चाहिए कि असहाय होने पर भी देवता भी उन्हें निर्ग्रन्धमवचन से विचलित नहीं कर सकते । वैमानिक देव, असुरकुमार, नागकुमार, गरुडकुमार एवं सुपर्णकुमार नामक भवनपति देव तथा यक्ष राक्षस, किन्नर, किम्पुरुष गंधर्व एवं महोरग नामक व्यन्तर देव प्रपल शक्तिमान होने पर भी श्रमणोपासकों को जिनशासन से चलायमान करने में समर्थ છે. જીવ અને કાશ્મણ વગણના પુદ્ગલેનું ક્ષીર અને નીરની માફક સંબંધ થવો તે બંધ છે. સમસ્ત કર્મોને ક્ષય થવાથી આત્માથી કર્મવર્ગને અંત થવે અને સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિ થઈ જવી તે મોક્ષ છે. આ મોક્ષ આત્માના સાદી અનંત શુદ્ધ પર્યાય છે. શ્રાવક આસ્રવ વિગેરેના સમગ્ર સ્વરૂપને જાણવાવાળા હોય છે. તેઓ કોઈની પણ સહાયતાની અપેક્ષા રાખતા નથી, અથવા એમ કહેવું જોઈએ કે અસહાય હોવા છતાં પણ દે પણ તેઓને નિન્ય પ્રવચનથી હટાવી શકતા નથી. વૈમાનિક દે, અસુરકુમારે નાગકુમાર, ગરૂડકુમાર, અને સુપ કુમાર, નામના ભવનપતિ દે તથા યક્ષ રાક્ષસે કિન્નર, જિંપુરૂષ, ગંધવ અને મહારગ નામના વ્યન્તર દેવ પ્રબળ શક્તિમાન હોવા છતાં પણ . શ્રમપાસકને જનશાસનથી ચલાયમાન કરવામાં સમર્થ થઈ શકતાં નથી. सू० ४१ For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy