SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सार्थबोधिनी टोका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् १४७ वृतिकम् 'लिमिव पन्नगभूषेण' क्लिप पन्नगभूतेन 'अप्पा' आत्मना 'आहार माहरेज्जा' आहारमाहरेत् सर्वदोषरहितं स्वल्पं यावत संगम-शरीरनिर्वाहो भवेत् वानदेव संकुचितेन आत्मना सर्प इवाऽऽहारं स्वीकुर्यात् यथा सर्पः शीघ्रं विलं प्रविशति तथैव स्वादनगृह्णन् आदारं कुतु इत्यर्थः, 'अन्नं अन्नकाले पाणं पाणकाले' अन्नं- मोज्यम् अन्नकाले पानं जलम्, पानकाले यस्य यः कालः तस्मिन् काले एव तस्य व्यवहारः करणीयः, 'वत्थं वत्थ काले' वस्त्रं वस्त्र काले यदा वस्त्रस्यावश्यकता भवेदेव ग्राह्यम् नान्यथा, 'लेगं लेकाले' लयतं लपनकाले, wate ऽस्मिन्निति पनं गृहम् वादिकाले अन्यदातु अनियमः 'सयणं सयणकाले' शयनं शयनकाले - जिनकल्सिनां प्रहरमात्र स्थविरकल्पिनां परद्वयं नाधिकं शयनीयम् स तु स्वकाले एवं गृहीयात् न तु कालातिक्रमे । 'सेक्खू ने अपरं दमणुदि वा पविन्ने' समिक्षु मत्रोऽन्यतरां दिशं दिशाम् अनुदिशं - दिशान्तरं वा प्रतिपन्नः - माश्रितो विहरन् गा इत्वर्थः लिए ग्रहण करे । जैले सर्प सीधा बिल में प्रवेश करता है, उसी प्रकार साधु स्वाद लिएविना ही भोजन करे । इस प्रकार भिक्षु अन के समय में अन्न और पानी के समय पानी ग्रहण करता है। जब वस्त्र की आव श्यक्ता हो तभी वस्त्र ग्रहण करता है, अन्यथा नहीं । लगनगृह भी वर्षां आदि के समय में ग्रहण करता है, दूसरे समय के लिए नियम नहीं है । शयन के समय शयन को ग्रहण करता है। जिनकल्ली साधु के लिए शयनकाल एक महर का और स्थविर कल्पियों के लिए दो प्रहर का होता है, इससे अधिक नहीं। नात्पर्य यह है कि वह प्रत्येक वस्तु उचित समय पर ही लेता है, समय का उल्लंघन करके नहीं। ऐसा कर्म की मर्यादा को जानने वाला साधु किसी दिशा, विदिशा या देश में विव આહાર ગ્રહણ કરે. જેમ સાપ સીધે જ દરમાં પ્રવેશ કરે છે, એજ પ્રમાણે સાધુએ સ્વાદ લીધા વિનાજ અહાર લેવા જોઇએ. આ પ્રમાણે બિલ્લુ અન્નના સમયમાં અન્ન અને પાણીના સમયમાં પાણી ગ્રહ કરે છે. અને જ્યારે વજ્રની જરૂર હોય ત્યારે જ વસ્ર ગ્રહણ કરે છે, તે શિવાય નહી' લયન-ઘર પણ વર્ષો કાળના સમયે ગ્રહણ કરે છે, તે શિવાયના સમય માટે નિયમ નથી, શયનના સમયે શય્યા-પથારીને ગ્રતુણુ કરે છે. જીનકલ્પી સાધુ માટે શયન કાળ એક પ્રહરના અને સ્થવિર કલ્પિકાને માટે એ પહેારના હાય છે. તેનાથી વિશેષ હાતા નથી, કહેવાનુ તાપ એ છે કે-તે દરેક વસ્તુ ચેાગ્ય સમયે જ ગ્રહણ કરે છે. સમયનું ઉલ્લંઘન કરીને લેતા નથી, એવા સાધુ કર્મીની મર્યાદાને જાણવાવાળા સાધુ કાઇ પશુ દિશા કે વિદિશામાં કે દેશમાં For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy