SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org| Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ५०७ अन्वयार्थः-कर्माकुर्वतो मुनेः पूर्वकृतकर्माणि त्रुटयन्तीति पूर्वगाथायां प्रोक्तं, किन्तु एतावदेव न तस्य नवमपि कर्म न बध्यते इति प्रदर्शयति-(अकु. चओ) अकुर्वतः पापं कर्मानाचरतो मुनेः (गवं) नवं नूतनं कर्म ज्ञानावरणीयादिकं (णस्थि) नास्ति कारणाभावे कार्याभावात्, कथम् ? यतः (से) सः (महावीरस) कर्ममहारिपुविदारणसामर्थ्यवत्वेन महावीरः महापुरुषः (कम्म) कर्म अष्टप्रकारकं तत् कारणतो विपाकतश्च कर्मस्वभावं तथा (नाम) नाम-नमनं नाम-कर्मनिर्जरणमपि (विजाणइ) विजानाति ज्ञपरिज्ञया सम्यग्र जानाति । एतेन ज्ञानमा. त्रेण किम् ? इत्याह-(विमाय) विज्ञाय कर्मस्वभावं तनिर्जरणोपायं च ज्ञपरिजया ज्ञात्वा तत् प्रत्याख्यानपरिज्ञया परित्यजति । एतेन किं भवतीत्याह येन कारणेन अन्वयार्थ--कर्म न करने वाले मुनि के पूर्वकृत कर्मों नष्ट हो जाते है, यह पूर्वगाथा में कहा गया है, किन्तु इतना ही नहीं, उस को नवीन कर्मों का बन्ध भी नहीं होता है, यह यहां दिखलाते हैं-पापकर्म का आचरण न करने वाले मुनि को नवीन ज्ञानावरणीय आदि कर्म नहीं पंधते, क्यों कि कारण के अभाव में कार्य का भी अभाव हो जाता है। वह कर्म रूपी घोर शत्रुओं का विदारण करने में सामर्थ्यवान् होने के कारण महावीर महापुरुष आठ प्रकार के कर्मों के कारण और विपाक को जानता है तथा कर्म निर्जरा के कारणों को भी ज्ञपरिज्ञा से सम्यक् जानता है । इस ज्ञान मात्र से क्या होता है ? सो कहते हैंकर्म के स्वभाव को तथा उनकी निर्जरा के उपाय को ज्ञपरिज्ञा से जान कर प्रत्याख्यानपरिज्ञा से त्याग देता है । इसका परिणाम यह અવયાર્થ–કર્મ ન કરવાવાળા મુનિના પહેલા કરેલ કર્મ નાશ પામે છે. એ વાત પૂર્વ ગાથામાં કહી છે. પરંતુ એટલું જ નહીં તેને નવીન કર્મોને બંધ પણ થતું નથી. એ વાત અહિયાં બતાવવામાં આવે છે. પાપકર્મનું આચરણ ન કરવાવાળા મુનિને નવા જ્ઞાનાવરણીય વિગેરે કમેને બંધ થતું નથી. કેમકે-કારણના અભાવમાં કાર્યને પણ અભાવ થઈ જાય છે. તે કર્મ રૂપી ઘેર શત્રુઓના વિદ્યારણ કરવામાં સામર્થ્યવાનું હેવાને કારણે મહા. વીર મહાપુરૂષ આઠ પ્રકારના કર્મોને કારણુ અને વિપાકથી જાણે છે. તથા કર્મ નિર્જરાના કારણે પણ જ્ઞ પરિણાથી સમ્યક્ જાણે છે. એ જ્ઞાન માત્રથી શું થાય છે? તે કહે છે. કર્મના સ્વભાવને તથા તેની નિર્જરાના ઉપાયને પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ કરે છે. તેનું પરિણામ એ For Private And Personal Use Only
SR No.020780
Book TitleSutrakritanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy