SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समवायोधिनी टीका प्र. श्रु. अ. १५ ग्रन्थस्वरूपनिरूपणम् अध्ययनकर्तव्यमयाँदा नातिक्रमेत (से) सा-एवंगुणविशिष्टः साधुः (विटिम) रष्टिमान-सम्यग् ज्ञानवान् (दिट्टि) सम्यग्दर्शनम् (ण लूमएज्जा) न लूपयेत्न जिनवचनविरुद्धपरूणां कुर्यात् (से) सा-एवंविधो मुनिः (तं) तम् सर्वज्ञभाषितम् (समाहि) समाधिम् सम्यग्ज्ञानदर्शनचारित्ररूपम् (मासि3) भाषितम्-भरूपयितुम् (जाणइ) जानाति-निरूपयितुं शक्नोति ॥२५॥ टीका-'अहा बुझ्याई' यथोक्तानि-तीर्थकरप्रतिपादितानि आचाराङ्गादि. सूत्राणि 'मुसिक्खएज्जा' सुशिक्षेन-मुष्ठु-सम्पर ग्रहणशिक्षया तीर्थकरोक्ताऽऽ. गर्म सम्यग् गृहीत्वा, आसेवनशिक्ष या सेवेत । अन्येभ्यः पतिपादयेदपि तथैव । तथा 'जज' यतेत तदागमाऽभ्यासाय सततं प्रयत्नं तदाराधने वा कुर्याद किन्तु कालिक उत्कालिक आगम के अध्ययन मर्यादा का उल्लंघन कर नहीं बाले। अर्थात् अध्ययनकालिक कर्तव्य मर्यादा का अतिक्रमण नहीं करे। इस प्रकार का गुणगविशिष्ट साधु सम्यग् ज्ञान युक्त होकर सम्यकदर्शन को दूषित न करे अर्थात् जिनवचन के विरुद्ध विवेचन न करे। ऐसा करने वाला साधु सर्वज्ञ से भाषित सम्परज्ञान दर्शन चारित्र तप रूप समाधि का निरूपण कर सकता है ॥२५॥ ____टीकार्थ-तीर्थंकर के द्वारा प्रतिपादित आचारांग आदि सूत्रों को सीखे अर्थात् ग्रहणशिक्षा से सम्यक् प्रकार जान कर आसेवन शिक्षा से तदनुसार व्यवहार करे और दूसरों को भी उसी प्रकार सिखावे । उन आगमों के अम्पास के लिये या उनकी आराधना के लिए सदा આગમના અધ્યયન મર્યાદાનું ઉલઘન કરીને ન બેલે અર્થાત અધ્યયન કાલના કર્તથ મર્યાદાનું અતિક્રમણ ન કરે આ પ્રકારના ગગગણ વિશિષ્ટ સાધુ સમ્યક જ્ઞાન યુક્ત થઈને સમ્યફ દર્શનને દુષિત ન કરે અર્થાત્ જીનવચનની વિરૂદ્ધ વિવેચન ન કરે એમ કરવાવાળા સાધુ સર્વજ્ઞ દ્વારા કહેલ સમ્યકજ્ઞાન દર્શન ચારિત્ર તપ રૂપ સમાધિનું નિરૂપણ કરી શકે છે પરપા ટીકાર્યું–તીર્થકર દ્વારા પ્રતિપાદન કરાયેલા આચારાંગ વિગેરે સૂત્રને શીએ અર્થાત્ ગ્રહણ શિક્ષાથી સારી રીતે જાણીને આસેવન શિક્ષાથી તે પ્રમાણે વ્યવહાર કરે. અને બીજાઓને પણ તે પ્રમાણે શિખવે. તે આગ મેના અભ્યાસ માટે અથવા તેની આરાધના માટે હમેશા પ્રયત્નવાન રહે. કાલિક खू० ६० - - For Private And Personal Use Only
SR No.020780
Book TitleSutrakritanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy