SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताशस्त्रे अन्वयार्थ:-(जहा) यथा-येन प्रकारेण (णेया) नेता-नायकः-मार्गदर्शक: (अंधकारंसि) अन्धकारायाम् (राभो) रात्रौ (अपस्समाणे) अपश्यन-निजाङ्गमपिअनवलोकयन् (मग्गं) मार्गम्-वास्तपथमपि (ण जाणइ) न जानाति (से) स एव नायकः (सरियस्स) मूर्यस्य (अभुममेणं) अभ्युद्गमेन-उदयेन (पगासियंसि) प्रकाशिते सति (मग्गं) मार्गम् (वियागाइ) विजानाति ॥१२॥ टीका-'जहा' यथा-येन प्रकारेण 'णेया' नेता-नायको मार्गदर्शकः 'अंधकारंसि' प्राषि सजलजलद नीलान्धकारमवृत्तायाम् 'राओ' रात्रौ पोषपद्याममावास्याम् सान्द्राऽन्धकारमावृतत्वाद् हस्तादिकमपि निजाङ्गम् 'अपस्समाणे' अपश्यन् , कुतः 'मग्ग' मार्ग स्वाऽभ्यस्तमपि 'ण जाणई' न जानाति-न सम्यग् जानाति मावृतदिगद्वारमिव 'से' स एव 'मूरियस्स' सूर्यस्य 'अभुग्गमेणं' अभ्युदूमेन-उदयेन 'पगासियंसि' प्रकाशिते दिकचक्रे सुति मग्गं' मार्गम् 'वियाणाई' ___ अन्वयार्थ-जिस प्रकार मार्गदर्शक नेता पुरुष सावन भादों मास की अन्धेरी रात में किसी भी वस्तु को देखने में असमर्थ होकर अपने अंगों को भी नहीं देखते हुए स्वाभ्यस्त पथ को भी नहीं जान पाता है। किन्तु वही पुरुष सूर्योदय होने से प्रकाशित होने पर मार्ग को सम्यक प्रकार से जानता है ॥१३॥ टीकार्थ-जैसे कोई नेता मार्गदर्शक मजल मेघों के कारण अतीव सघन अंधकार वाली वर्षाकालीन रात्रि में, घोर तिमिर फैल जाने के कारण अपना हाथ आदि अंग भी नहीं देख पाता है। तो अपने अभ्यस्त मार्ग का भी क्या कहना है। यह उसे भी देख नहीं सकता। किन्तु जब सूर्य का उदय होता है, तब वही मार्ग को देखने लगता है। અન્વયાર્થ-જે પ્રમાણે માર્ગદર્શક નેતા પુરૂષ શ્રાવણ ભાદરવા માસની અંધારી રાતે કોઈ પણ વસ્તુને જોવામાં અસમર્થ બનીને પિતાના શરીરના અવયને પણ દેખી શકતો નથી. એજ રીતે તે પિતાના પરિચિત માગને પણ જોઈ શક્યું નથી, પરંતુ એ જ પુરૂષ સૂર્યોદય થવાથી પ્રકાશને લીધે માર્ગને સારી રીતે જાણી લે છે. ૧૨ા ટીકાઈ—–જેમ કેઈ નેતા માર્ગદર્શક જળ વાળા વાદળને લીધે અત્યંત ગાઢ અંધારાવાળી વર્ષાઋતુની રાત્રીએ ઘોર અંધકાર ફેલાઈ જવાથી પિતાના હાથ વિગેરે અંગે પણ જોઈ શકતા નથી, તે પછી પરિચિત માર્ગ ન દેખાય તેમાં શું કહેવાનું હોય ? તે તેને પણ જોઈ શકતો નથી. પરંતુ જ્યારે સૂયને ઉદય થઈ જાય અને પ્રકાશ ફેલાઈ જાય ત્યારે એ જ પુરૂષ તે માર્ગને સારી રીતે જોઈ શકે છે, એ જ રીતે જે વસ્તુ પહેલાં નેત્રથી અગોચરન For Private And Personal Use Only
SR No.020780
Book TitleSutrakritanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy