SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थयोधिनो टोका प्र.श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २५७ परिज्ञानम्, न उपसंख्येति अनुपसंख्या, तया अनुपसंख्यया अर्थशामाई मावेन 'ति' इति विनयादेव केवलान्मोक्षो भवति न ज्ञानादिभिरिति । 'उदाहू उदाहुः-उदाहरन्ति-कथयन्ति । किं कथयन्तीत्याह-'स अट्टे' स्वः-स्वकीय:अस्मदीयः अर्थः सर्वस्य विनयप्रतिपत्या मोक्षप्राप्तिलक्षणः 'अम्हं' अस्माकम् 'एवं' एवमेव-पूर्वोक्तरूप एव 'ओभासई' अवभासते-सत्यतया प्रतिभासते प्रतीयते इत्यर्थः। केवलविनयादेव मोक्षः माप्यते, एवमेवाऽस्माकमवभासते । इति कथनं तेषां मोहविजृम्भितमेव । तथाहि-ज्ञानक्रियाभ्यां मोक्षः' इति स्थितिः, तत्र केवलविनयादेवैति कथनं न केवलं युक्तिरहितम् अपितु-ज्ञानादि: रहितो विनयोपेतोऽपि सर्वस्तिरस्कृतो भवतीति । पश्चाद्धनाऽक्रियावादिमतं निराकरोति-'लवावसंकी' लयापशङ्किना, लवं कर्म तस्मात्-अपशङ्कितुम् अप ही मोक्ष कहते हैं। वे ज्ञानादि की आवश्यकता नहीं मानते। उनका क्या कहना है, सो कहते हैं-हमें अपना प्रयोजन अर्थात् मोक्षप्राप्ति विनय की प्रतिपत्ति से ही प्रतीत होती है, अर्थात् हमें ऐसा ही जान पड़ता है कि विनय से ही मुक्ति प्राप्त होती हैं। उनका यह कथन मोहका ही परिणाम है। सत्य यह है कि मोक्ष ज्ञान और क्रियासे ही होता है। ऐसी स्थिति में केवल विनय से ही मोक्ष कहना युक्तिशून्य है, यही नहीं, ज्ञान आदि से रहित पुरुष विनय से युक्त होने पर भी सब के तिरस्कार के योग्य बनता है। गाथा के उत्तरार्ध में अक्रियावादी के मत का निराकरण किया गया है। लव का अर्थ है कर्म । जिसका स्वभाव लव पर शंका करने છે કે-વાસ્તવિક જ્ઞાનને અભાવ હેવાના કારણે મૂઢમતિ બાલ અજ્ઞાની એવા વૈયિકે કેવળ વિનય માત્રથી જ મોક્ષ કહે છે, તેઓ જ્ઞાન વિગેરેની આવશ્યક્તા માનતા નથી. તેઓનું કથન શું છે? તે બતાવતાં સૂત્રકાર કહે છે! અમને આપણું પ્રજન અર્થાત એક્ષપ્રાપ્તિ વિનયની પ્રતિપત્તિથી જ પ્રતીત થાય છે. અર્થાત્ અમને એમજ જણાય છે કે વિનયથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. તેઓનું આ કથન મેહનું જ પરિણામ છે. સત્ય એ છે કેમિક્ષ જ્ઞાન અને ક્રિયાથી જ થાય છે. આ સ્થિતિમાં કેવળ વિનયથી જે પક્ષ થવાનું કહેવું તે યુક્તિ શૂન્ય છે. એટલું જ નહીં જ્ઞાન વિગેરેથી રહિત પુરૂષ વિનયથી યુક્ત હોવા છતાં પણ બધાના તિકારને પાત્ર બને છે. ગાથાના ઉત્તરાર્ધમાં અક્રિયાવાદીના મતનું નિરાકરણ કરવામાં આવેલ છે. લવને અર્થે કમ એ પ્રમાણે છે, જેને સ્વભાવ લવ પર શંકા કરવા सू० ३३ For Private And Personal Use Only
SR No.020780
Book TitleSutrakritanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy