SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे किन्तु वस्तु । स्तेऽज्ञा एव । ते 'आरंभसत्ता' आरम्भे षड्नीवनिकायविराधके पंचना वनरूपे साधे कर्मणि 'सत्ता' आसक्तास्तु 'गढिया' गृद्धाः-गृद्धिभावंगताः 'लोए' लोके 'विमोक्खहेर्ड' विमोक्षककारणभूतम् 'धम्म' धर्म-श्रुतचारिअलक्षणम् ‘ण जाणनि' न जानन्ति-कुमार्गाश्रितया सम्यङ्नावगच्छन्तीति । इह लोके सांख्यकारा ये आत्मानम् अक्रिय मन्यन्ते, तया-मोक्षविषयेऽन्येन पृष्टा मोक्ष पद्भावमपि कथयन्ति वस्तुतः साधकर्मानुष्ठानरता मोक्षकारणं श्रुतचारिवलक्षणं धर्म न जानन्तीति भाव ॥१६॥ मूलम् -पुढो य छंदों इह माणगाउ, किरियाकिरियं च पुढोयवायं । मोक्ष का होना कहते हैं। किसी प्रकार कुटिल मार्ग का आश्रय लेकर वे बन्ध और मोक्ष की व्यवस्था को घटाते भी हैं। फिर भी वे बाल हैं। वै षड्जीवनिकाय की विराधना करने वाले पचन पाचन आदि सावध कार्यों में आसक्त हैं, गृद्धिभाव को प्राप्त हैं । मोक्ष के कारणभूत श्रुत चारित्र रूप धर्म को नहीं जानते हैं। कुमार्ग का अवलम्बन लेने के कारण वे धर्म को समीचीन रूप में नहीं समझते। ___भाव यह है कि सांख्यवादी आत्मा को अक्रिय मानते हैं और मोक्ष के विषय में दूसरे के पूछने पर उसका सद्भाव भी कहते हैं । किन्तु वास्तव में सावध कर्मों के अनुष्ठान में तत्पर वे मोक्ष के कारण मून धर्म को नहीं जानते हैं ।।१६।। થવાનું કહે છે, કોઈ પણ પ્રકારથી કુટિવ માર્ગને આશ્રય લઈને તેઓ બંધ અને મોક્ષની વ્યવસ્થા ઘરાવે પણ છે, તે પણ તેઓ બાલ અર્થાત્ અજ્ઞાની છે. તેઓ જ જવનિકાયની વિરાધના કરવાવાળા પચન પાચન વિગેરે સાવધ કાર્યોમાં આસક્ત છે; ગૃદ્ધિભાવને પ્રા1 છે, મોક્ષના કારણ ભૂત થત ચારિત્ર રૂપ ધર્મને જાણતા નથી. કુમાર્ગનું અવલખન લેવાને કારણે તેઓ ધર્મને સારી રીતે સમજતા નથી. કહેવાને ભાવ એ છે કે–સાંખ્યવાદીએ આત્માને અક્રિય માને છે. અને મેક્ષના વિષયમાં બીજાઓ પૂછે ત્યારે તેને સદ્ભાવ બતાવે પણ છે પરંતુ વાસ્તવિક રીતે સાવધ કર્મોને અનુષ્ઠાનમાં પર એવા તે મોક્ષના કારણ ભૂત ધર્મને જાણતા નથી. ૧૬ For Private And Personal Use Only
SR No.020780
Book TitleSutrakritanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy