SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् धर्माणां समाहाररूपम् नैगमनयेन नैयायिकमतस्य, ऋजुत्रेण बौद्धस्य, संग्रहेण वेदान्तिनां मतस्य संगृहीतत्वात् । अतः सोऽपि स्वस्वप्रतिपाद्यमेाऽत्र पश्यति, अतः कथं कोऽपि कुप्येत्, अनेकान्तवादे एकान्तवादस्य समाविष्टत्वात्, सर्वमपिउच्चपदम् अनित्यमेवेति समधार्य विवेकशीलो ममत्वबुद्धिं सर्वतो विसृज्य सर्वधर्माऽदुपितज्ञानदर्शनचारित्रात्मकधर्ममेव स्वीकुर्यात् । यतोऽयं धर्मः झटिति पापको भवति, अजयलस्य मोक्षस्य भावाऽबोधः ॥१३॥ मूलम्-सह संमईए णचा धम्मसारं सुणेत्तुं वा। समुवट्रिए उ अणगारे पञ्चक्खाय पावएं ॥१४॥ क्योंकि अहम भगशन का प्रवचन विविध नय दृष्टियों का समन्वय करके उन्हें यथायोग्य स्वीकार करता है । वह समस्त एकान्तवादों को अपने में समाविष्ट कर लेता है। जैसे नैगमनय से नैयायिक वैशेषिक मत का, ऋजुत्र नय से बौद्धों के क्षणिकवाद का और संग्रह नय से वेदान्तियों के अद्वैतवाद का संग्रह करता है। अतएव जिनप्रवचन में सभी अपने अपने मन्तव्य को उसी प्रकार पाते हैं । फिर कोई क्यों इस पर कुपित होगा ? तात्पर्य यह है कि जगत् के समस्त पद अनित्य हैं, ऐसा समझ कर विवेकवान् पुरुष उन सब से अपनी ममत्व बुद्धि हटाले और सब धर्मों में निर्दोष ज्ञान दर्शन चारित्र और तपरूप धर्म को स्वीकार करे । यह धर्म दुर्लभ मोक्ष को भी शीघ्र प्राप्त करा देता है ॥१३॥ શકતા નથી. કારણ કે-અનત ભગવાનનું પ્રવચન જુદા જુદા પ્રકારના નન્ય દષ્ટિના સમન્વય કરીને તેને યથાયોગ્ય રીતે સ્વીકાર કરે છે. જેમકે-નેગમનયથી તૈયાયિક, વૈશેષિક મતને, અજુ સૂત્રનયથી બૌદ્ધોના ક્ષણિકવાદને અને સંગ્રહાયથી વેદાન્તિના અદ્વૈતવાદને સંગ્રહ કરે છે. તેથી જ જે પ્રવચનમાં દરેક પિત પિતાના મન્તને તેજ રીતે જોઈ શકે છે. પછી કઈ પણ આના પર કેમ કુપિત થાય? કહેવાનું તાત્પર્ય એ છે કે-જગતના સઘળા પદાર્થો અનિત્ય છે, એવું સમજીને વિવેકશીલ પુરૂષ તે બધા પરથી પિતાની બુદ્ધિ હટાવીલેય અને દરેક ધર્મોમાં નિર્દોષ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરૂપ ધર્મને સ્વીકાર કરે, આ ધર્મ દુર્લભ અર્થાત્ અપ્રાપ્ય એવા મોક્ષને પણ જલદીથી પ્રાપ્ત કરાવી દે છે. ૧૩ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy