SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५७६ सूत्रकृताङ्गसूत्रे स भूतिप्रज्ञः अनन्तज्ञानवान्, सर्वार्थविषयकज्ञानवान् इत्यर्थः । अथवा सर्वमङ्गळभूतप्रज्ञावान्, यद्वा-जगद्रक्षभूतमज्ञावान् । तथा - ( अणिएअचारी) अनिकेतचारी, निकेतं गृहं तद्रहितमनिकेतं यथास्यात्तथा अपतिबद्धमित्यर्थः तच्चरितुं शीलं यस्य सोऽनिकेतचारी- अप्रतिबद्ध विहारीत्यर्थः तथा - ( ओहंत रे) ओघन्तरः, ओघं- संसारं टीकार्थ - भगवान् महावीर स्वामी 'भूतिप्रज्ञ' थे । भूति शब्द के अनेक अर्थ हैं, यथा- वृद्ध, मंगल, रक्षा और स्पर्श । यहां इसका 'वृद्ध' अर्थ है । जिनकी प्रज्ञा अधिक वृद्धि को प्राप्त हुई हो ऐसे अर्थात् जो अनन्तज्ञानी हैं उन्हें भूतिप्रज्ञ कहते हैं। पर्य यह है कि भगवान् समस्त पदार्थों को विषय करने वाले ज्ञान से सम्पन्न थे । अथवा वे सब के लिए कल्याणकारी था । अथवा उनकी प्रज्ञा जगत् की रक्षा करनेवाली थी । अथवा उनकी प्रज्ञा लोक में स्थित समस्त पदार्थों का स्पर्श करने वाली उन्हें विषय करने वाली थी । भगवान् अनिकेत रूप से विचरण करने वाले थे। परिग्रह से रहित होने के कारण अप्रतिबंध बिहारी थे । अतएव 'अजिए अचारी' इस पद का अर्थ है- 'अनिकेतवारी' | भगवान गृहरहित होकर विचरण टीडार्थ - भगवान् भडावीर स्वामी 'भूतियज्ञ' ता. 'लुति' पढना नीचे પ્રમાણે અનેક અર્થ થાય છે જેમ કે વૃદ્ધ, મગળ, રક્ષા અને સ્પશ.' અહી’ તેને અ વૃદ્ધ સમજવે જોઇએ. જેમની વિશાળ પ્રજ્ઞા વૃદ્ધિ પામેલી છે, એટલે કે જેઓ અનંત જ્ઞાનથી સ`પન્ન છે, તેમને ‘ભૂતિપ્રજ્ઞ’ કહે છે. તાત્પર્ય એ છે કે મહાવીર પ્રભુ સમસ્ત પદાર્થાના મેધ કરાવનારા જ્ઞાનથી સપન્ન હતા. અહિયાં ‘ભૂતિ' પદના મંગળ અથ ગ્રહણ કરવામાં આવે, તે ‘તેમનું જ્ઞાન સૌને માટે કલ્યાણકારી હતું.' એવા ભૂતપ્રજ્ઞને अर्थ थायले 'भूति' पहनो अर्थ' 'रक्षा' भए उरवामां आवे तो 'ति પ્રશ' પદને અર્થ આ પ્રમાણે થાય-તેમની પ્રજ્ઞા જગતની રક્ષા કરનારી ती.' 'ति' पहनो 'स्पर्श'' अर्थ' श्रवामां गावे, तो भूतिप्रज्ञना અથ આ પ્રમાણે થાય-તેમની પ્રજ્ઞા સમસ્ત પદાર્થાને સ્પર્શ કરનારી-પદાર્થોના વિષયમાં માહિતી પૂરી પાડનારી હતી. ભગવાન્ મહાવીર અનિકેત રૂપે વિચરણુ કરનારા હતા. પરિગ્રહથી रहित डावाने रखे तेथे। अप्रतिषध विहारी हता. अथवा 'अणिए अचारी ' For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy