SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे टीका-'समुग्गरे' समुद्गराणि-मुद्रेण सहितानि 'मुसले' मुसलानि, ते नरकपालाः समुद्राणि मुसलानि 'गहेतु' गृहीत्वा 'पुधमरी' पूर्वभवसंजाता शत्रव इवं 'सरोसं' सरोपं-रोषयुक्तं यथा भवेत्तया। णमिति वाक्यालंकारे। 'भंजति' भञ्जन्ति-चूर्णीकुर्वन्ति नारकिजीवानामंगानि त्रुटयन्ति । 'भिन्नदेहा' भिन्नदेहा:-विदारितदेहाः 'ते' ते नारकिजीवाः 'महिर' रुधिरं रक्तम् 'वमंता' वमन्तः-शाक्यवेभ्यो रुधिराणि उद्गिरन्तः 'ओमुद्धगा' अवमूर्दानः सन्तः 'धरणितले' पृथिव्याम् ‘पडंति' पतन्नि-परमाधामिकाः शत्रब इन समुद्गरमुसलान्यादाय तत्महारेण नारकिजीवशरीरं चूर्णयन्ति। गाढं महतदेहास्ते नारकिजीवा अधोमुखा रुधिरं स्वमुखाद्वमन्तो घरगीतले पतन्ति, इति ॥१९॥ चूर करते हैं । चूर चूर हुई देहवाले नारक रुधिर को बमन करते हुए अधोशिर होकर पृथ्वीतल पर जा गिरते हैं ।।१९॥ . टीकार्थ--परमाधार्मिक मुद्गरसहित मूलल ग्रहण करशे पूर्वभव के वैरी के जैसे अथवा पूर्व भव के शत्रु नारक आपस में एक एक दूसरे को रोष के साथ चूर चूर कर देते हैं अर्थात् उनके अंगों को तोड देते हैं। टूटे हुए देहवाले वे नारकजीव धिर को वमन करते हैं उनके अंग अंग से रकबहता है। वे अपोशिर होकर धरती पर गिरते हैं। आशय यह है कि परमाचार्मिक शत्रु के समान मुनर के साथ मूसल लेकर उसके प्रहार से नारकियों के शरीर को चूर्णित कर देते हैं। ચૂરે સૂરા કરી નાંખે છે. આ પ્રકારે જેમનું શરીર છિન્નભિન્ન કરી નાખવામાં આવ્યું છે એવા નારકે લેહીની ઉલટી કરતાં કરતાં ઊંધે માથે જમીન પર પડી જાય છે. ૧૯ ટીકાઈ–-જાણે કે પૂર્વભવના દુમને હેય એવી રીતે પરમધામિકે નારકેના શરીર પર મગદળ અને મૂસળના પ્રહારો કરે છે. અથવા નારક પૂર્વભવનું વેર વાળવાને માટે એકબીજાના ઉપર એક મણ કરીને એક બીજાનાં અંગે તેડી નાખે છે. આ પ્રકારના પ્રહારને લીધે તેમના પ્રત્યેક અંગમાંથી લોહીની ધારા નીકળે છે અને તેમને લેહીની ઉલટીઓ પણ જાય છે આખરે શરીરની તાકાત ખૂટી જવાને કારણે તેઓ ઊંધે માથે ભૂમિતલ પર પડી જાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે પરમધામિકે દુશ્મની જેમ તેમને સંસળ, મગદળ આદિ વડે મારી મારીને તેમનાં શરીરના ચૂરે ચૂરા કરી For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy