SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. ...... ..... समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. २ नारकीयवेदनानिरूपणम् ३९५ ____टोका-ते परमाधार्मिकाः क्रीडां कुर्वन्त इव नारकजीवानाम् । 'हत्थेहि हस्तेषु 'य' च-पुनः 'पाहि' पादेषु 'बंधिऊणे बंधयित्वा 'खुरासिएहि खुरासिभिः-निशितधाराभिः । क्षुरिकाभिः तीक्ष्णखरैश्च 'उदरं उदरं 'विकत्तंति' विकतयन्ति, विदारयन्ति । तथा 'बालस्स' बालस्य दुष्कृतकर्मकारिणः । 'विहत्तु देह' विहतं देहं दण्डप्रहारादिना जर्जरीकृतं शरीरम् । 'गिण्हित्तु' गृहीत्वा 'वद्धं' वर्ध चर्म । 'थिरं' स्थिरतया, बलात्कारेण 'पिटओ' पृष्ठतः 'उद्धरंति' बलात् शरीरतः चर्माणि आकर्षयन्तीत्यर्थः । परमाषार्मिका: नारकिजीवानां हस्तौ पादौ बन्धयित्वा क्षुरासिधारया तेषामुदरं छिन्दन्ति । तथा नारकिजीवानां देहं दण्डादिना ताडयित्वा चूर्णीकृत्य पुनः पृष्ठं परिगृह्य तत्र स्थितं चर्म आकर्ष यन्तीति भावः ॥२॥ अनेक प्रहारों से ताडित देह को ग्रहण करके उसके पृष्ठभाग से पल. पूर्वक चमड़ी उधेड़ते हैं ॥२॥ दीकार्य-परमाधार्मिक असुर नारक जीवों के साथ मानों खिल. वाड़ करते हैं। उनके हाथ बांध देते हैं, पैर बाँध देते हैं और फिर तीखी धारवाली छुरियों से और तीखे खड्ग से पेट फाड़ते हैं। अज्ञानी जीवों के दण्डप्रहार आदि से जर्जरित किये हुए शरीर को ग्रहण करके बलात्कार से उसके चमड़े को पीठ से निकालते हैं। तात्पर्य यह है कि परमाधार्मिक नारक जीवों के हाथ पैर बांध करके छुरे की धार से पेट चीरते हैं । इसके अतिरिक्त पहले उनके शरीर को दण्डप्रहार आदि से जर्जरित कर देते हैं और फिर उसकी पीठ से चमड़ी उधेडते हैं ॥२॥ ઘર વડે વીંધાયેલા) શરીરને ગ્રહણ કરીને તેમની પીઠમાંથી બળપૂર્વક ચામડી ઉતારી લે છે. કેરા ટીકાર્થ–પરમાધાર્મિક અસુરે નારક જીની સાથે જાણે કે કર ખેલ લે છે. તેઓ તેમના હાથ અને પગને દોરડા વડે બાંધીને, ઘણું જ તેજદાર છરીઓ અને ખગે વડે તેમનું પેટ ફાડે છે. દંડ પ્રહાર આદિ વડે જર્જરિત કરેલા તે અજ્ઞાની ના શરીરને ગ્રહણ કરીને તેઓ બળાકારે તેમની પીઠ પરની ચામડી ઉતરડી નાખે છે. આ કથનને ભાવાર્થ એ છે કે પરમાધાર્મિક અસુરે નારકોને ખૂબ જ દુઃખ દે છે. તેઓ તેને હાથપગ બાંધીને તીણ છરી વડે તેમનાં પેિટ ચીરી નાંખે છે. આ કાર્ય કરતા પહેલાં. તેઓ તેમના શરીર પર દંડાદિના પ્રહાર કરીને તેમને ખાખરા કરે છે અને છેવટે તેમની પીઠની ચામડી ૫ ઉતરડી નાખે છે. પારા For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy