SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. २ नारकीयवेदनानिरूपणम् ३९॥ शाश्वत् भवति इति शाश्वतं नित्यं, तादृशं च तद् दुःख मिति शाश्वतदु खं, तदेव धर्मः स्वभावो यस्य नरकस्य स शाश्वतदुःखधर्मः तं नरकम् नित्यदुःखस्वभावम्, क्षणमपि सुखलेशरहितम् 'त' तं-नरकम् । 'भे' भवद्भ्यः , भवन्तमुद्दिश्य अशेषपाणिनिवहेभ्यः 'जहात हेणं' याथातथ्येन यद्यथा भगवता कथितं मया श्रुतं तत् तत्स्वरूपेणैव, नत्यर्थवादादिरूपेण 'पत्रक वामि' प्रवक्ष्यामि कथयिष्यामि, 'जहा' यथा येन प्रकारेण 'दुकडकम्भकारी' दुष्कृतकर्मकारिणः-दुष्टं कृतमिति दुष्क तम्-प्राणातिपातादिरूपघोरकर्म ताशकर्मकत्तुंशीलं येषां ते दुष्कृतककारिणः । एवंभूता (बाला) बाला: परमार्थमजानानाः विषयसुखाभिलाषिणो विवेकविकलाः (पुराकडाई) पुराकृतानि पूर्व भयोपामितानि' (कम्माई) कर्माणि ज्ञानावरणीया धशुभानि 'वेदंति' (जहा) यथा (वेदंति) वेदयन्ति नरके, तथा तेऽई कथयामि, इति ।।१। जिस नरक में निरन्तर दुःख भोगना पडता है, कभी क्षण भर के लिये भी सुख का अनुभव नहीं होता, ऐसे नरक का स्वरूप हे जम्बू ! तुम को लक्ष्य करके, समस्त प्राणियों के समूह के लिये, जैसा भगवान् ने कहा है और मैंने सुना है, उसी प्रकार से, उसमें अतिशयोक्ति न करके, कहूँगा । प्राणातिपात आदि घोरकर्म करने के स्वभाव वाले परमार्थ को न जानने वाले अज्ञान नराधम पुरुषों में अधम सुख के अभिलाषी और विवेक से रहित होकर ज्ञाना. घरणीय आदि अशुभ कर्मों को नरक में वेदन करते है अर्थात् भोगते हैं यह सब मैं तुम्हें कहूँगा ॥१॥ સુધર્માસ્વામી જંબૂરામીને કહે છે કે હે જબ્બ ! જે નરકમાં નિરન્તર દુખ જ ભોગવવું પડે છે, જ્યાં એક ક્ષશભર પણ સુખને અનુભવ થત નથી, એવા નરકેના સ્વરૂપનું હું તમારી પાસે નિરૂપણ કરીશ. તમને સધીને જે આ વાત કહું છું, તે સમાત ને પણ સમજવા જેવી છે. શ્રમણ ભગવાન મહાવીરે મારી સમક્ષ નરકે વિષે જેવું કથન કર્યું હતું એવું જ કથન હું તમારી સમક્ષ કરીશ. આ કથન અનુકથન રૂપ જ હોવાથી તેમાં બિલકુલ અતિશયોક્તિ નથી. પ્રાણાતિપાત આદિ ઘેર કર્મો કરવાના સ્વભાવવાળા, પરમાર્થને નહીં જાણનારા, અજ્ઞાન, નરાધમ પુરૂષ, અધમ સુખની અભિલાષાવાળા થઈને, સારા નરસાંને વિવેક ભૂલી જઈને જ્ઞાનાવરણીય આદિ અશુભ કર્મોનું નરકમાં વેદન કરે છે. તેઓ કેવી રીતે કર્મોને અશુભ વિપાક ભેગવે છે, તે તમારી સમક્ષ હું પ્રકટ કરીશ. ૧ सू०५० For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy